પ્રદૂષણમાં ઘટાડો કરવાના હેતુ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે અનેક પ્રોત્સાહનો સાથે આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હિકલ માટેની પોલિસી જાહેર કરી હતી....
ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે આઠ શહેરોમાં આંતરરાજ્ય ફ્લાઇટ ચાલુ કરવાની ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરે દરખાસ્ત કરી છે. આ આઠ શહેરોમાં અમદાવાદ, રાજકોટ, ભૂજ,...
ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રાજ્ય સરકારે વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા માટે 21મી જૂન (વિશ્વ યોગ દિવસ) સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન અભિપાયનનો પ્રારંભ કર્યો...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલના ફ્લાય ઓવરબ્રિજનું સોમવારે લોકાર્પણ કર્યું હતું. રૂ.28 કરોડના ખર્ચે તૈયાર થયેલા દોઢ કિલોમીટર...
ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને...
ગુજરાતમાં 18 થી 44 ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના...
ગુજરાત સરકારે રાજ્યના ઉચ્ચ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરતા એક સાથે 77 આઇએએસ ઓફિસરની બદલીના હુકમ શનિવારે કર્યા છે. આ અગાઉ સરકારે 9 જૂનના...
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો...
ગુજરાતમાં શુક્રવારે ચોમાસાની જમાવટ થઈ હતી અને રાજ્યના 142 તાલુકમાં 1થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આણંદમાં ચારેક કલાકમાં જ ધોધમાર સાડા સાત...
અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવના પાણીના નમૂનામાં કોરોનાના વાયરસ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં અનેક જગ્યાએ સુએજ...