ગુજરાત સરકારે ગુરુવારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક ડીસિઝ એક્ટ 1857ની જોગવાઈ હેઠળ એપેડેમિક જાહેર કર્યો હતો. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આ બિમારીના પણ આશરે 1,500થી વધુ...
અમદાવાદના બુધવારે બપોરે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા પાસે 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સત્તાવાર અહેવાલ મળ્યા ન...
ગુજરાતમાં બુધવારે કોરોના વાઇરસના નવા કેસો છેલ્લાં 39 દિવસમાં સૌથી ઓછા નોંધાયા હતા. જોકે છેલ્લાં બે દિવસથી તાઉ-તે વાવાઝોડાને કારણે કોરોના ટેસ્ટિંગ ઘટાડો થયો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 19મેએ ગુજરાતના તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ રાજ્ય માટે તાકીદના રૂ.1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી....
ગુજરાતમાં 18મેએ આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હતા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. મકાન પડવાથી, ઝાડ પડવાથી...
ભારતના વડાપ્રધા નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં 18મેએ આવેલા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછામાં 45 લોકોના...
ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને અને મોતના સત્તાવાર આંકડામાં ઘટાડો થયો છે. શહેરી વિસ્તારોમાં કેસો ઘટ્યા છે પરંતુ રાજ્યના ગામડાંઓમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો...
તાઉ-તે વાવાઝોડાને પગલે છેલ્લાં બે દિવસથી અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું અને અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો હતો....
સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડુ મંગળવારે બપોર પછી અમદાવાદ આવી પહોંચી ચુક્યું હતું, અમદાવાદમાં 45 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં મંગળવારે સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં 150 કિમીની પ્રતિ કલાકે...

















