ગુજરાતમાં બુધવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1,790 કેસ નોઁધાતા અને આઠ વ્યક્તિના મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ આજે 1,277 દર્દીઓ...
વડોદરમાં મકરપુરા વિસ્તારમાં બુધવારે અગરબત્તીના કારખાનમાં ભીષણ આગની ફાટી નીકળી હતી જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. ફેટકરીની આગે જોતજોતામાં વિકરાળ...
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. રાજ્ય સરકારે મંગળવારે નવો...
ગુજરાત વિધાનસભાના પહેલી માર્ચથી બજેટ સત્રના પ્રારંભ પછી ઓછામાં ઓછા આઠ ધારાસભ્યો કોરોના પોઝિટિવ બન્યાં છે. મંગળવારે કોંગ્રેસના બે અને ભાજપના એક ધારાસભ્ય કોરોના...
ગુજરાતમાં મંગળવારે કોરોના વાઇરસના વિક્રમજનક 1,730 નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. રાજ્યમાં ચાર વ્યક્તિના કોરોના સંક્રમણથી મૃત્યું...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉન નહીં લાદવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હોવા છતાં સુરતમાં કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે લોકડાઉન કે વધુ કરફ્યૂની અટકળો...
સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંગળવારે સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગની સાઇટ પર અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ દરમિયાન માટીની ભેખડ ધસી પડતા ઓછામાં ઓછા ચાર...
ગુજરાતમાં કોરોના ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં સોમવારે કોવિડ-19ના વિક્રમજનક 1,640 નવા કેસ નોંધાતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. કોરોનાથી ચાર...
ગુજરાતમાં શનિવારે કોરોના વાઇરસના નવા કેસો ચાલુ વર્ષના સૌથી વધુ નોંધાયા બાદ સરકારે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી માટે રવિવારે આકરા નિયંત્રણો લાદ્યા હતા. લોકોની મર્યાદિત...
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને...














