જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલીયા ગામની સીમમાં બે સિંહોએ સોમવારે 17 વર્ષની એક તરુણીને ફોડી ખાધી હતી. આ ઘટનાથી વંથલીના ગ્રામ્ય પંથકમાં હાહાકાર...
મંગળવારની સવારે લંડનથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના તમામ મુસાફરોના એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફ્લાઇટમાં આવેલા 246 મુસાફરોનો ઈન્ટરનેશનલ ટર્મિનલ...
ગાંધીનગર જિલ્લાના કલોલમાં ભેદી ધડાકો થતાં મંગળવારે વહેલી સવારે બે મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા....
દિલ્હીમાં ખેડૂતોના આંદોલનમાં ભાગ લેવા જતાં અટકાવવા માટે ગુજરાતના કેટલાંક ખેડૂતો આગેવાનોને સરકારે રવિવારે નજરકેદ કર્યા હતા. દિલ્હીમાં ખેડૂતોના આંદોલનમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રવિવારે જાહેરાત કરી હતી કે રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતા ગરીબોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા રાજ્ય...
ગુજરાતના જુનિયર ડોક્ટર્સે સોમવારથી હડતાળ પાડવાની જાહેરાત કરી છે. રવિવારે જુનિયર ડોકટર એસોસિયેશન આ અંગે જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે હડતાળ દરમ્યાન...
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં રૂ. 376 કરોડના ખર્ચે તૈયાર થયેલ પાણી પુરવઠા વિભાગની ભાવનગર, અમરેલી અને ગીર...
ભારત સરકાર દ્વારા અમલી બનાવાયેલા ખેડૂતહિતના ઐતિહાસિક કૃષિ સુધારાઓ અંગે ભાજપાના જનજાગરણ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી ખાતે શુક્રવારે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનું...
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ શુક્રવારે પારડી તાલુકાના ધગડમાળ ખાતેથી બહુધા આદિવાસી વસતિ ધરાવતા વલસાડ જિલ્લાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૧૪પ.૧૪...
સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે આજે લડી રહ્યું છે, ત્યારે ગરીબ નાગરિકો પ્રત્યે સંવેદનશીલ અને મમતાભર્યો અભિગમ કેળવીને કેવી રીતે તેમને મોતના મુખમાંથી ઉગારી...