રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુથ તરીકે સી.આર.પાટીલની ભાજપા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. સી.આર.પાટીલ નવસારીના સાસંદ છે. જીતુ વાઘાણીને બદલે સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે...
ગુજરાતમાં અનલોક બાદ જે રીતે કોરોના સામેના જંગમાં ન્યુ નોર્મલના નામે તથા અમદાવાદમાં પોઝીટીવની સંખ્યા નચી જતા રાજય સરકાર પણ થોડી ઓછી ગંભીર બની...
કચ્છના મોટા રણ ખડીરાથી એક યુવાન પાકિસ્તાન ગયો હોવાની ફિલ્મી સ્ટોરી જેવી વાત બહાર આવતા આ બાબતે સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. આ...
કોરોના કહેર વચ્ચે શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે. સ્ટેટ મોનિટરીંગ સેલના આ દરોડામાં 99 જુગારી ઝડપાયા...
ગુજરાતમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. સંક્રમણનો આંકડો દરરોજ ચોંકાવનારો આવે છે. મહાનગરોની સાથે સાથે નાના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ...
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેહાવસાન થયું હતું. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE...
ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ ચિંતાજનક રીતે દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 902 સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે...
ગુજરાતી પત્રકારત્વમાં આગવી ઓળખ ધરાવતાં અને પદ્મશ્રી એવોર્ડ મેળવનારા નગીનદાસ સંઘવીનું રવિવારે સુરતની હોસ્પિટલમાં અવસાન થયું હતું. ગુજરાતી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે મોટું નામ...
ગુજરાતમાં કોરોના વાયરસ દિવસને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને દૈનિક કેસનો ગ્રાફ દરરોજ નવી સપાટી વટાવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં...
રાજ્યમાં કોરોના મહામારી સતત વધી રહી છે. દરરોજ 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 2 દિવસથી તો 800થી વધુ નવા કેસ...