ભૂજથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ફરી ચાલુ કરવામાં આવશે. રેલવે વિભાગના ખાસ આદેશથી ૨૨મી સપ્ટેમ્બરથી કચ્છ અને મુંબઇ વચ્ચે દરરોજ ટ્રેન દોડાવશે. ભુજથી...
જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતના રોપ-વેની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. હાલ રોપ-વેની કામગીરીમાં કેબલ, સિગ્નલ વગેરે સામાન લઈ જવાની તેમ જ તેના ચેકિંગ...
કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં 3.3ની તીવ્રતાના ભુકંપના આંચકા આવ્યા હતા. રવિવારની વહેલી સવારે ૬.૦૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું...
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠક મળશે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન આશરે 24 ખરડા અને...
ગુજરાતમાં બાળઅધિકારોનું હનન કરીને ચાઈલ્ડ ટ્રાફિકિંગ એટલે કે બાળમજૂરોની હેરફેર કરાઈ રહી છે. બિહારથી ગુજરાતમાં મોટે પાયે બાળકોને બાળમજૂરી માટે લાવવામાં આવતાં હોવાની માહિતી...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એમ આરોગ્ય અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.
એક સહયોગીનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા બાદ...
મંગેતર ભાવિની પ્રવિણે લગ્ન કરવાની ના પાડી દેતા તેની છરીના વાર ઝીંકી હત્યા કરનાર જીગુ સોરઠીને લેસ્ટર ક્રાઉન કોર્ટે તા. 16 સપ્ટેમ્બરના રોજ આજીવન...
ગુજરાત સરકારે ભાવનગર બંદર પર વિશ્વના સૌપ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલની સ્થાપના કરવા માટેની મંજૂરી આપી દીધી છે. વિશ્વમાં આ માન મેળવનારું ગુજરાત...
પાટણના ભૂતપૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના માજી પ્રધાન લીલાધર વાઘેલાનું બુધવારે, 16 સપ્ટેમ્બરે 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ડીસામાં તેમના પુત્રના નિવાસે...
ગુજરાતમાં કોરોના વાયરસ સામેની લડાઇને નિર્ણાયક તબક્કામાં લઇ જવાના ભાગરૂપે સોમવારે, 14 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘ટેસ્ટ ઈઝ ધ બેસ્ટ’ ના સૂત્ર સામે માસ...

















