ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી. . રાજ્યમાં આગામી 11-12-13 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી...
રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈકેયા નાયડુએ બુધવારે, 9 સપ્ટેમ્બરે રાજ્યસભાના સાસંદ પરિમલ નથવાનીને પોતાની ચેમ્બરમાં રાજ્યસભાના સભ્યપદના શપથ લેવડાવ્યા હતા. નથવાણી આંધ્ર પ્રદેશમાંથી ત્રીજી...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ નામથી એક નવો જ કાયદો અમલમાં મુકવાનો ઈરાદો જાહેર કર્યો હતો...
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા ગુરૂવારે સવારની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી ૧૩૫ મીટરની નજીક પહોંચી હતી. નર્મદા ડેમની સપાટી...
ગુજરાત ભાજના પ્રમુખ સી આર પાટિલનો કોરોના વાઇરસનો બીજો રિપોર્ટ 14 સપ્ટેમ્બરે પોઝિટીવ આવ્યો હતો. રવિવારે બીજો RT-PCR ટેસ્ટ હતો અને તે પોઝિટિવ આવ્યો...
અમદાવાદમાં વર્ષો જૂના જમાલપુર APMC શાકમાર્કેટને આશરે છ મહિના પછી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપતા આ માર્કેટને મંગળવારે બપોરે એક...
મુંબઇમાં બાકી નીકળતા લેણા વસૂલવા માટે મુલુંડના મસાલાના કચ્છી વેપારીનું ગયા સપ્તાહે કથિત અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. પોલીસે ૨૪ કલાકમાં જ...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારાની સાથે ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સોમવારની સવાર સુધીમાં રાજ્યમાં હાલમાં 7.35 લાખ વ્યક્તિ...
કોરોના વાઇરસ સંબંધિત નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા બાદ અમદાવાદમાં સોમવારથી મેટ્રો સેવા ફરી ચાલુ થઈ હતી. અગાઉ ગુજરાત સરકારે અનલોક-4ની માર્ગદર્શિકા બહાર પાડી હતી....
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ થોડા અંશે અંકુશમાં આવી રહી છે, પરંતુ સુરત અને રાજકોટમાં આ મહામારી વકરી રહી છે. ડાયમંડ સિટી સુરતમાં દિવસે ને દિવસે...

















