અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે સરકારની ફ્રી મેડિકલ સારવાર યોજના મા કાર્ડનો લાભ ખાટવા માટે 19 દર્દીઓને તેમની જાણ બહાર કથિત રીતે એન્જિયોગ્રાફી અને તે પછી...
ગુજરાતના વડોદરા શહેરમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની રિફાઈનરીમાં ભભૂકેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધી મંગળવારે બે થયો હતો. અન્ય એક ઘાયલ વ્યક્તિ સારવાર હેઠળ છે....
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે...
પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 12 નવેમ્બરે પ્રારંભ થશે. આ વર્ષની પરિક્રમાના દિવસોમાં એક દિવસનો ઘટાડો કરાયો છે.36 કિમી લાંબી આ પરિક્રમા 15 નવેમ્બર...
Gujarat BJP president CR Patil hinted at early elections
ગુજરાત ભાજપે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને પહેલા બળવાખોર માવજી પટેલ સહિતના પાંચ નેતાઓને રવિવારે સસ્પેન્ડ કર્યા હતા. વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રપટેલે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અક્ષરધામ...
Five people died after being crushed under the tires of a bus in Kalol
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર શુક્રવારે સવારે અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી બસ પાછળથી એક કેન્ટર ટ્રક સાથે અથડાતાં બે બાળકો સહિત ત્રણ...
નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારથી પોતાની કેબિનેટમાં ઉચ્ચ પદો પર કોને કોને નીમવા તે અંગે વિચારણા ચાલુ કરી દીધી છે. જેમાં જેમી ડેમોન સ્કોટ...
રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર અને ગુજરાતના વિવિધ શહેરોમાં આઠમી નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો...
1 dead, 8 injured after dome of Vishram cottage collapses in Yatradham Pavagadh
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળી માતાજીમાંથી માતાજીના શણગારના સોનાના ૬ હાર અને ૨ મુગટોની ચોરીના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી અને તેની...