ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના ઘણા વિસ્તારોમાં 9 એપ્રિલ સુધી હીટવેવની વોર્નિંગ આપી હતી. આગામી ચાર દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3°C નો...
ગુજરાત સહિત ભારતભરમાં સોમવાર, 31 માર્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. મુસ્લિમોએ મસ્જિદોમાં નમાજ અદા કરી હતી અને એકબીજાને...
રાહત પેકેજ અને વેતન વૃદ્ધિની માગણી સાથે રવિવાર, 30 માર્ચે સુરતમાં સુરતમાં સેંકડો હીરા કામદારોએ રેલી કાઢીને વિરોધી દેખાવો કર્યા હતાં. કેટલાંક કામદારો અનિશ્ચિત...
અમદાવાદ મ્યુનિસિપલ હદમાં જન્મ અને મરણની નોંધણી કરાવવામાં થતાં વિલંબ બદલ લેવાતી લેટ ફીમાં ધરખમ વધારો કરવાની દરખાસ્ત હેલ્થ કમિટીમાં શનિવારે મંજૂર કરવામાં આવી...
આશરે એક મહિનાની ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો શનિવાર, 29 માર્ચે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે આશરે 3,000 ભક્તાઓ પરિક્રમમાં ભાગ લીધો હતો. વડોદરા અને...
માતાજીની આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો રવિવાર, 30 માર્ચથી પ્રારંભ થતાં સાથે ગુજરાતમાં આવેલા ત્રણેય શક્તિપીઠ પર લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે...
કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) એ તેના ઓડિટ રીપોર્ટમાં ગુજરાતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ડોકટરો, નર્સો, પથારીની અછત અને વ્યાપક આરોગ્ય નીતિનો અભાવ જેવા...
વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં આંકડા સંગ્રહ ધારા 2008 હેઠળ "જાતિ આધારિત વસ્તી ગણતરી" કરવાની માંગ કરી હતી, જોકે રાજ્યની ભાજપ સરકારે આ માંગને નકારી...
વિદેશી નાગરિકત્વ મળતા 2024માં દર મહિને 15 અમદાવાદીઓએ પોતાના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. રિજલન પાસપોર્ટ ઓફિસ (RPO)ના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના...
ગુજરાત સરકારે જંત્રીના નવા દરને હાલ લાગું નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જંત્રીના નવા દર જાહેર કરાયા પછી વિવાદને જોતાં સરકારે તેની સામે વાંધાસૂચનો...