આશરે બે દાયકા પહેલા હસ્તાક્ષર કરાયેલા ભારત-અમેરિકા વચ્ચેના નાગરિક પરમાણુ કરારની એક સીમાચિહ્નરૂપ હિલચાલમાં અમેરિકાના ઊર્જા વિભાગ (DoE)એ એક યુએસ કંપનીને ભારતમાં સંયુક્ત રીતે...
ગુજરાત સહિત ભારતભરમાં સોમવાર, 31 માર્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. મુસ્લિમોએ મસ્જિદોમાં નમાજ અદા કરી હતી અને એકબીજાને...
11 વર્ષ પહેલા દેશના વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું...
મ્યાનમારમાં શુક્રવાર, 28 માર્ચે આવેલા 7.7ના વિનાશક ભૂકંપનો સત્તાવાર મૃત્યુઆંક વધી રવિવારે 1700 થયો હતો. દેશના બીજા ક્રમના સૌથી મોટા શહેર માંડલે અને રાજધાની...
ભારતીય રિઝર્વ બેન્કે પહેલી મેથી ATMમાંથી પૈસા ઉપાડવાના ચાર્જને પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ.2 વધારીને રૂ.23 કરવાની બેન્કોને પરવાનગી આપી છે. ગ્રાહકો હાલમાં તેમની પોતાની બેન્કના...
ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા માટે 'ઓપરેશન બ્રહ્મા' નામનું ઇમર્જન્સી મિશન ચાલુ કર્યું હતું અને 15 ટન રાહત સામગ્રી પહોંચી હતી. ભારત બચાવ ટીમો...
મ્યાનમારમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ની તીવ્રતાના ભયાનક ભૂકંપ અને પછીના છ આફ્ટરશોકને કારણે ઓછામાં ઓછા 144 લોકોના મોત થયા હતા અને 732 લોકો ઘાયલ...
મ્યાનમારમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ની તીવ્રતાના ભયાનક ભૂકંપ અને ૬.૮ની તીવ્રતાના આફ્ટરશોકથી ભારે તબાહી સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ...
ભારતમાં યુએસ દૂતાવાસે છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓને કારણે 2,000થી વધુ વિઝા અરજીઓ બુધવારે કેન્સલ કરી હતી. દૂતાવાસે "ખરાબ વ્યક્તિઓ" અથવા બોટ્સ દ્વારા નિમણૂક પ્રણાલીમાં મોટા...
ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતાં લોકો સામે આકરી કાર્યવાહીની જોગવાઈ કરવા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025ને લોકસભાએ બુધવારે મંજૂરી આપી હતી. આ બિલની એક મહત્ત્વની...