પાકિસ્તાના ઇસ્લામાબાદમાં 15-16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સરકારના વડાઓની બેઠક ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર ભાગ લેશે. આની સાથે આ સમીટમાં ભારત...
હાલના સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ 1921માં ડ્યુક ઓફ કોનોટ પ્રિન્સ આર્થરે કર્યો હતો. ઈમારતનું ઉદ્ઘાટન 18 જાન્યુઆરી, 1927માં થયું હતું અને હવે તે 96...
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આશરે બે સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે પેલેસ્ટાઇનના લોકો માટે દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની આશરે 39 ટનની રાહત...
મુંબઈમાં ચોમાસાની સોમવાર, 26મે ધમાકેદાર પ્રારંભ થયો હતો.ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. મધ્ય રેલવેની હાર્બર...
કારગિલ દુ:સાહસનો દેખિતો ઉલ્લેખ કરતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મંગળવારે સ્વીકાર્યું હતું કે ઇસ્લામાબાદે 1999માં તેમના અને ભારતના ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી...
ભારતમાં છેલ્લા બે મહિનામાં વિદેશથી 15 લાખ લોકો આવ્યા છે. પરંતુ રાજ્યો દ્વારા મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહુ ઓછી છે. આ બધા લોકોની ભાળ...
ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ અને મીડિયા કર્મચારીઓ માટે વિઝાની અવધિ મર્યાદિત કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્તનો હેતુ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને વિઝાના દુરુપયોગ સામે...
ભારતમાં રહેવા માટે મોટા શહેરોમાં બેંગલુરૂ અને નાના શહેરોમાં શિમલા સૌથી શ્રેષ્ઠ શહેર છે. ભારત સરકાર દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા 'ઈઝ ઓફ લિવિંગ'...
અમેરિકાએ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારતના વિદ્યાર્થીઓને રેકોર્ડ સંખ્યામાં વિઝા આપ્યા હતો. ભારતમાં યુએસ મિશનએ એક્સ (અગાઉ ટ્વિટર) પર જાહેરાત કરી હતી કે ભારતના...
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ વોન્ટેડ ગુનેગાર સતીન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બ્રારને ભારત સરકારે સોમવારે આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો....

















