પાકિસ્તાનના લાહોરમાં મંગળવારે મહારાજા રણજિત સિંહની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલો પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન તહરીક એ લબ્બૈક નામના સંગઠને કર્યો હતો. પોલીસે...
ઈન્ટરપોલ તરીકે જાણીતા ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશને ખાલિસ્તાન અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુન સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની ભારતની વિનંતીને ક્વેરી સાથે પાછી મોકલી...
ટેકનોલોજીના લાભોને આપણી જીવનશૈલીમાં આત્મસાત કરવાની બાબત પર ભાર મૂકતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા યુ યુ લલિતે જણાવ્યું હતું કે કોરોના મહામારીએ આપણને પોતાની...
રાજધાનમાં મંગળવારે ઇદના તહેવારે ફરી કોમી તોફાનો થયા હતા. સોમવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે ઝંડા મુદ્દે બે સમુદાયો આમને સામને આવી ગયા હતા. આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદિવ્સના પ્રેસિડન્ટ ઈબ્રાહીમ મહંમદ સોલિહ વચ્ચે મંગળવારે યોજાયેલી શિખર બેઠક બાદ બંને દેશોએ છ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. બંને...
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુમ્ભ મેળામાં માઘી પૂર્ણિમાના પર્વ નિમિત્તે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બુધવારે સાંજ સુધીમાં બે કરોડથી વધુ યાત્રિકોએ સ્નાન કર્યું હતું. માઘી સ્નાન...
ભારતની તપાસ એજન્સીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની પ્રત્યાર્પણ વિનંતીઓ પછી અમેરિકાના અધિકારીઓએ ભાગેડુ નીરવ મોદીના નાના ભાઈ નેહલ મોદીની...
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતે આવેલા તમામ મંદિરો હાલના કોરોનાવાયરસને પગલે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને આગામી તારીખ 15મી જુન 2020 સુધી દર્શનાર્થીઓ...
રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી બદલ ભારત પર અમેરિકાના પગલાંથી ઊભા થતાં કોઇ પણ પડકારનો સામનો કરવા માટે રશિયા પાસે 'વિશેષ વ્યવસ્થાતંત્ર' છે અને ભારત...
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ત્રણ ટ્રેન અથડાતા તેમાં 260થી વધુ લોકોના મોત થયા છે અને અંદાજે 900 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવે તંત્રના સૂત્રોના...