ભારતમાં ધાર્મિક લઘુમતીઓ વિરૂદ્ધના હુમલાઓ ઉપર નજર રાખતા એક ગ્રુપના સ્થાપકના ધ્યાન ઉપર આવેલી એક ચોંકાવનારી બાબત એવી છે કે, ફેસબુક યુઝર્સ દ્વારા એ...
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામડામાં 21 વર્ષની એક આદિવાસી મહિલાને નગ્ન કરી તેની પરેડ કરાવવામાં આવતા આક્રોશ ફેલાયો હતો. પોલીસે હેવાનિયભર આ ઘટનામાં પીડિતાના...
આંતરિક વિખવાદ અને નેતાઓના વાણીવિલાસથી ત્રસ્ત કોંગ્રેસે હવે તેના પ્રાથમિક સભ્યપદ માટે નવા નિયમો બનાવ્યા છે. જો તમે પક્ષના સભ્ય બનવા માગતા હશો તો...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023ની સમયમર્યાદા પહેલાં પૂર્ણ થઈ જશે તેવી સંભાવના છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,...
તેલંગણાના હૈદરાબાદમાં એક જાહેરસભાને સંબંધોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે બે વખત બાબાસાહેબ આંબેડકરને જીતવા દીધા ન હતા....
કર્ણાટકમાં મુખ્યપ્રધાન પદેથી બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામા બાદ બસવરાજ બોમ્મઈ રાજ્યના નવા મુખ્યપ્રધાન બન્યા છે. બુધવારે રાજભવનમાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે બોમ્મઈને પદના શપથ અપાવ્યા હતા....
વિશ્વના દેશોમાં 24 કલાકમાં કોરોના વાઇરસના કેસો સામે આવી રહ્યા છે તેમાં ભારત ટોચના સૃથાને પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 63623...
આર્થિક કટોકટીમાં પાકિસ્તાનને મદદ કરવાનો લગભગ ઇનકાર કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવાર, 23 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે જો કોઇ દેશનો મૂળ ઉદ્યોગ...
ભારતમાં ભૂવનેશ્વર ખાતેની કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થાને સર્વોચ્ચ યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022થી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકન ડોલર, ચંદ્રક અને...

















