Fear of a new wave of Corona in India since January
ભારતમાં કોવિડ-19ના નવા વેરિયેન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી મોતમાં પણ થઈ રહ્યાં છે. શનિવારે એક જ દિવસમાં નવા વેરિયેન્ટને...
અમદાવાદની એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષસ્થાને બહુ-વિભાગીય એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના...
સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમીના કારણે જનજીવન ખોરવાયું છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહાર સુધી જેઠ મહિનાની ગરમીને લીધે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા...
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ જીવતા બહાર આવવામાં સફળ રહ્યાં, કારણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી....
અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી શુક્રવારે ઓળખ બાદ છ મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતાં.  આંશિક રીતે અથવા સંપૂર્ણપણે બળી...
અમદાવાદથી ગેટવિક જતી એર ઇન્ડિયાની બોઇંગ 787-8 ડ્રીમલાઇનર 12 જૂને અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયા બાદ અમેરિકન વિમાન ઉત્પાદનક કંપની બોઇંગ...
અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબ લોકોમાં ગ્લોસ્ટરશાયરના અકીલ નાનાબાવા (ઉ.વ. 36), તેમની પત્ની હાન્ના વોરાજી (ઉ.વ. 30) અને ચાર વર્ષની પુત્રી સારા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 13 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતાં. મોદી આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર...
અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના સંકલમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા પાંચ એમબીબીએસ વિદ્યાર્થીઓ, એક પીજી રેસિડેન્ટ ડોક્ટર અને એક સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટરની પત્નીના...