ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ યાત્રાધામ-બદ્રિનાથ મંદિરના કપાટ શિયાળામાં બંધ કર્યા પછી ભક્તો માટે હવે ફરીથી 23 એપ્રિલે ખોલાશે. શ્રી બદ્રીનાથ–કેદારનાથ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ...
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ઇન્ડિયન આર્મીની બુલેટપ્રૂફ ટ્રક ઊંડી ખીણમાં પડી જતાં 10 જવાનો શહીદ થયા હતા અને 11 જવાનો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના...
પંજાબના લુધિયાણાની એક કોર્ટે સુખદેવ સિંઘ (68) અને તેમનાં પત્ની ગુરમીત કૌર (65)ની 4 મે, 2022ના રોજ તેમના ઘરે હત્યા કરવા બદલ યુકેના નાગરિક...
અમેરિકાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ગુરુવારે 22 જાન્યુઆરીએ તેમના કથિત 'બોર્ડ ઓફ પીસ'ના પ્રથમ ચાર્ટરનું અનાવરણ કર્યું હતું. આ...
યુકેમાં ભારતીય પરિવારોમાં પુત્રો અને પુત્રીઓના જન્મના ગુણોત્તરમાં ચિંતાજનક અસંતુલન ઉભુ થયું છે અને તેની પાછળ ફરી એકવાર પુત્રની પસંદગી કરવા માટે પુત્રીઓનો ગર્ભપાત...
ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબમાં ભારતીય દૂતાવાસમાં અતિક્રમણ અને તોડફોડની ઘટના સામે ભારતે સખત વિરોધ નોંધાવી દોષિતો સામે પગલાં લેવાની માગણી કરી હતી. ભારતીય દૂતાવાસ પર...
નાસાના ઇન્ડિયન અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 27 વર્ષની સફળ સેવા પછી નિવૃત્તિ લીધી છે. નાસામાં તેમની કારકિર્દી 2006માં શરૂ થઈ હતી જ્યારે તેમણે STS-116...
પ્રયાગરાજમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવતા રોકવા અંગેના વિવાદ વચ્ચે મેળા વહીવટીતંત્રે તેમને જ્યોતિષ પીઠના શંકરાચાર્યના પદવી કેવી રીતે મેળવી તે અંગે...
લંડનમા વંશીય ભેદભાવનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. લંડનની એક પ્રાથમિક શાળામાં માત્ર 8 વર્ષના હિન્દુ વિદ્યાર્થીને તેના કપાળ પર તિલક(ચાંદલો) કરવા બદલ ભેદભાવનો...
ભારતની મુલાકાતના થોડા દિવસો પહેલા યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન એક ઐતિહાસિક વેપાર કરાર...

















