વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટ દિલ્હી-NCR વિસ્તારનું બીજું મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે, જેના...
વિશ્વભરમાં અનેક સ્થળે ચાલી રહેલાં વિવિધ યુદ્ધના પગલે ભારત સરકાર પણ દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા આયોજન કરી રહી છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે...
રેપરમાંથી રાજકારણી બનેલા બાલેન્દ્ર શાહ 'બાલેન' શુક્રવાર, 27 માર્ચે નેપાળના 47 વડાપ્રધાન બન્યાં હતાં. રાષ્ટ્રને હચમચાવી નાખનારા જનરલ-ઝી વિરોધ પ્રદર્શનમાં કે પી શર્મા ઓલીની...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં રામલલાના લલાટ પર સૂર્યતિલક સાથે ગુરુવાર, 27 માર્ચે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું...
ભારત સરકારે ગુરુવારે યુકેમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી પેરિયાસામી કુમારની નિમણુંક કરી હતી. પી કુમારન બેઇજિંગમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત...
ઓડિશાના પુરીમાં આવેલા ૧૨મી સદીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ લગભગ પાંચ દાયકા (૪૮ વર્ષ)માં પ્રથમ વખત ખોલવામાં આવ્યો હતો અને...
ઈરાને ભારત સહિત કેટલાંક મિત્ર દેશોના વેપારી જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી છે, એમ ઇરાનના વિદેશ પ્રધાન સઇદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું...
ભારતની રાજધાની દિલ્હી ખાતેના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની 108...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 68 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર રહ્યાં છે. આની સામે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ...
રાજકીય વિવાદ ઊભો થાય તેવી એક હિલચાલમાં મોદી સરકારે મુખ્ય વિરોધ પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને નવી દિલ્હી ખાતેની તેની 48 વર્ષ જૂની લુટિયન્સ વિસ્તારની...
















