પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતની નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ડાયરેક્ટેરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ ગુરુવાર, 19 માર્ચે ભારતની એરલાઇન્સ કંપનીઓને...
સંસ્કૃત વિદ્વતા અને હિંદુ ફિલોસોફીના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થાનાના સંત મહામહોપાધ્યાય ડૉ. ભદ્રેશદાસ સ્વામીનું વર્ષ 2025 માટે ભારત સરકારે તેમના ગ્રંથ “પ્રસ્થાનચતુષ્ટયે...
ભારત-યુકે બિઝનેસ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન બદલ બ્રિટિશ સરકારે ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને માનદ નાઈટહૂડની ઉપાધિથી નવાજ્યા હતાં. બુધવારે રાત્રે બ્રિટિશ હાઈ કમિશનરના...
અમેરિકાના ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે ઇન્ટેલિજન્સ કોમ્યુનિટી 2026 વાર્ષિક થ્રેટ એસેસમેન્ટ રીપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન...
ઇરાનને ગુરુવાર, 19 માર્ચે કતારના સૌથી મોટા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટ રાસ લાફાન પર મિસાઇલ હુમલો કરતાં આંતરરાષ્ટ્રીય ઓઇલ અને ગેસ માર્કેટમાં ઉથલપાથલ...
હાલમાં યુકેમાં ભારતના હાઇ કમિશનર તરીકે સેવા આપી રહેલા વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈસ્વામીની ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્તિ કરાઈ છે, તેવી ભારતના વિદેશ...
ભારતમાં હવે મુસાફરોએ વિમાનમાં મનગમતી સીટ માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. સરકારે તમામ એરલાઇન્સને ડોમેસ્ટિક ફ્લાઇટમાં 60 ટકા બેઠકો માટે મુસાફરો પાસેથી વધારાનો...
નોર્થ વેસ્ટ લંડનના કિંગ્સબીરમાં ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ વાહન અકસ્માતનો ભોગ બનેલા કેતનકુમાર પટેલનું નવ દિવસની હોસ્પિટલ સારવાર બાદ મૃત્યુ થતા તેમના પત્ની,...
ગુજરાતના નવાગામમાં જન્મેલા અને હાલ લંડનના નોર્થ વેમ્બલીમાં સ્થાયી થયેલા ડાહીબેન જીવરાજ શાહના 111મા જન્મદિવસ પ્રસંગે તા. 19 ફેબ્રુઆરીના રોજ મહારાજા કિંગ ચાર્લ્સ...
ભારતની એન્ટી ટેરર એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ત્રાસવાદના આરોપસર યુક્રેનના છ અને અમેરિકાના એક નાગરિકની ધરપકડ કરી હતી. દિલ્હીની ખાસ NIA કોર્ટે તેમને...
















