મધ્યપૂર્વમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાની પ્રતિનિધિમંડળે વચ્ચે આ સપ્તાહના અંત ભાગમાં ઇસ્લામાબાદમાં ફરી મંત્રણા યોજવાની શક્યતા છે. પાકિસ્તાનમાં પ્રથમ દોરની મંત્રણા...
બિહારમાં આશરે બે દાયકાથી મુખ્યપ્રધાન પદે રહેલા નીતિશકુમારે મંગળવાર, 14 એપ્રિલ 2026ના રોજ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા રાજ્યમાં નીતિશ યુગનો અંત આવ્યો હતો....
હોર્મુઝ
નાટોના સભ્ય દેશોએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરવાની યોજનામાં સામેલ નહીં થાય. નાટો દેશોએ આની જગ્યાએ...
ચોમાસા
ભારતમાં 2026માં ચોમાસાની સિઝન દરમિયાન ત્રણ વર્ષમાં પહેલી વાર સરેરાશ કરતા ઓછા વરસાદ પડવાની સંભાવના છે. ચાલુ વર્ષને નબળા ચોમાસાની આ આગાહીથી ઈરાન યુદ્ધને...
સરકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની 2029ની લોકસભાની ચૂંટણી પહેલા લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો અમલ કરવા માટે સજ્જ બની છે. સરકારે...
અમરનાથ
વિશ્વવિખ્યાત વાર્ષિક અમરનાથ યાત્રાનો 3 જુલાઈથી પ્રારંભ થશે અને 57 દિવસ પછી 28 ઓગસ્ટે પૂર્ણ થશે. આ યાત્રા માટે 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ...
આશા ભોસલે અને લતા મંગેશકર વચ્ચેના સંબંધ ભારતીય સંગીત જગતના સૌથી ભવ્ય અને જટિલ રહ્યાં હતાં. બંને સગી બહેનો હતી, પરંતુ શરૂઆતના વર્ષોમાં તેમની...
ગયા વર્ષે જુલાઈમાં હસ્તાક્ષર કરાયેલ ભારત-યુકે મુક્ત વેપાર કરાર (એફટીએ) મે મહિનાના બીજા અઠવાડિયાથી અમલમાં આવે તેવી શક્યતા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ભારત અને...
પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળની અમેરિકા-ઈરાન વચ્ચેની સીધી શાંતિ મંત્રણા શનિવારે (૧૧ એપ્રિલ) નિષ્ફળ રહી હતી. યુદ્ધનો અંત લાવવા માટે 21 કલાક ચાલેલી વાટાઘાટો નિષ્ફળ જવા...
અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ પછી શાંતિ મંત્રણા માટે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ માટે રવાના થયા હતાં. તેઓ ઈરાન...