ભારતની બે દિવસની યાત્રા પર આવેલા કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠક પછી બંને દેશો પાંચ વર્ષમાં...
આલ્બમ
ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરીથી ચાલુ થયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધી અભૂતપૂર્વ 55 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું...
ભારતની યાત્રાએ આવેલા કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 18 ફેબ્રુઆરીએ વ્યાપક વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ બંને...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગત સપ્તાહે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં રશિયા યુક્રેન યુદ્ધ થી લઇ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ...
ગેરકાયદે વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવાના અભિયાનમાં અમેરિકાની આક્રમકતાએ ક્રૂરતાનું સ્વરૂપ લીધું હોવાથી ભારતમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ભારતીયોને દેશનિકાલ કરતી વખતે માનવીય વ્યવહાર...
  ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાના ચીન આપણો દુશ્મન નથી તેવા નિવેદનથી ભારતમાં કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઈ હતી. સામ પિત્રોડાના આ નિવેદનને...
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તાએ સોમવાર, 17 ફેબ્રુઆરીએ NRIs અને માઇગ્રન્ટ વર્કર્સને રિમોટ વોટિંગનો હક આપવાની જોરદાર તરફેણ કરતાં જણાવ્યું હતું કે એનઆરઆઈને...
ગેરકાયદેસર રીતે વસવાટ કરવા બદલ અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા 112 ભારતીયો સાથેનું ત્રીજુ વિમાન રવિવાર, 16 ફેબ્રુઆરીની રાત્રે અમૃતસર પહોંચ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે છેલ્લાં 10...
દિલ્હી અને તેની નજીકના નેશનલ કેપિટલ રિજન (NCR)માં સોમવાર, 17 ફેબ્રુઆરીની સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે ભૂકંપથી કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ...
હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે હિન્દુ સમાજને એકજૂથ કરવાના મહત્વ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે હિન્દુ સમાજ...