નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવાર, 16 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં, 2019મા કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા પછી આ...
કોંગ્રેસે મંગળવારે જાહેરાત કરી હતી કે તેના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 13 નવેમ્બરે કેરળની વાયનાડ લોકસભા બેઠકની યોજાનારી પેટાચૂંટણી પાર્ટીના ઉમેદવાર હશે. આની સાથે...
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ અપેક્ષાઓ વધારીને ખોટો ભ્રમ ઊભો કરે...
Preparing to launch remote voting facility in India
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતાની સાથે ચૂંટણી પંચે વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકો તેમજ 15 રાજ્યોની 47 વિધાનસભા બેઠકો...
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં હાજરી આપવા માટે મંગળવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતાં. આશરે નવ વર્ષ પછી ભારતના વરિષ્ઠ...
ભારતના ચૂંટણી પંચે મંગળવાર 15 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે એક જ તબક્કામાં...
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ કરી રહેલા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે ભારત સરકારના એજન્ટો દક્ષિણ એશિયાઈ સમુદાયને...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના સંબંધો સોમવાર, 14 ઓક્ટોબરેવધુ વણસ્યા હતાં. આ મુદ્દે બંને દેશોએ એકબીજાના છ રાજદ્વારીઓની હકાલપટ્ટી...
ભારતની સ્પેસ એજન્સી ઇસરોના વડા એસ સોમનાથને ચંદ્રયાન-3ની નોંધપાત્ર સિદ્ધિ માટે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન (IAF)નો પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળ્યો છે. ભારતની સ્પેસ એજન્સીએ 14...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડાએ કથિત કનેક્શન હોવાનો આક્ષેપ કર્યા પછી ભારત સરકારે કેનેડામાં તેના હાઈ કમિશનરને પરત બોલાવી લેવાનો સોમવારે નિર્ણય...