વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને 'દીપજ્યોતિ' નામના નવા મહેમાનનું 14 સપ્ટેમ્બરે આગમન થયું હતું. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xમાં આ નવા મહેમાન વિશે માહિતી...
શરાબ કૌભાંડ સંબંધિત કેસમાં શરતી જામીન મેળવીને છ મહિના પછી જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવાર, 15 સપ્ટેમ્બરે આગામી બે દિવસમાં મુખ્યપ્રધાન...
કમલા હેરિસ સાથે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ખરાબ દેખાવ કર્યા પછી બીજી ડિબેટનો ઇનકાર કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક યુ-ટર્ન લીધો હતો અને જણાવ્યું હતું કે...
હિમાચલપ્રદેશમાં શિમલા પછી મંડીમાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામના મુદ્દે હિન્દુઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મંડીમાં શુક્રવારે હિંદુ જૂથોએ શહેરમાં એક મસ્જિદના અનધિકૃત ભાગને તોડી પાડવાની...
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં આગામી સમયગાળામાં યોજાઇ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોડાની ચૂંટણીસભામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્મીરમાં ત્રાસવાદ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશા રાજ્યોની મુલાકાત લેશે અને વિકાસના અનેક પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન 15 સપ્ટેમ્બરે ઝારખંડની...
ભારત સરકારે આંદામાન અને નિકોબાર ટાપુના પાટનગર પોર્ટ બ્લેરનું નામ બદલીને "શ્રી વિજયાપુરમ" કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે...
દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના વરિષ્ઠ રાજકીય નેતા અને રંગભેદ વિરોધી કાર્યકર પ્રવીણ ગોરધનનું શુક્રવાર, 13 સપ્ટેમ્બરે જોહાનિસબર્ગની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. 75 વર્ષીય...
સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 15 સપ્ટેમ્બરથી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદથી ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સર્વિસ...
એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવાર (13 સપ્ટેમ્બર)એ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યાં હતા. સુપ્રીમ કોર્ટના આદેશની સાથે આમ આદમી પાર્ટી...

















