ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવાર સુધીમાં 219.62 કરોડ(2,19,62,18,338) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓ સર્વગ્રાહી અને સંતુલિત...
બે મહિના પહેલા છરીથી થયેલા હુમલામાં સર સલમાન રશ્દીએ એક આંખની દૃષ્ટિ ગુમાવી છે અને તેમનો એક હાથ કામ કરતો બંધ થયો છે, એવી...
પશ્ચિમ મેસેચ્યુસેટ્સમાં બે વ્હિકલ વચ્ચેના અકસ્માતમાં કનેક્ટિકટની યુનિવર્સિટીઓમાં ભણતા ભારતના ત્રણ વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. મૃત્યુ...
ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસમાં શેરહોલ્ડિંગને કારણે બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને 2022માં ડિવિડન્ડ પેટે રૂ.126.61 કરોડ...
વડા પ્રધાન ઋષિ સુનકે "અખંડિતતા" સાથે શાસન કરવાનું વચન આપ્યું છે અને તેમની ટોચની કેબિનેટ - ટીમમાં પક્ષની વિવિધ પાંખના લોકોને સામેલ કરીને કન્ઝર્વેટિવ્સને...
અયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહમાં જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે, એમ રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ...
યુકેમાં ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન બનતા ભારતમાં પણ લઘુમતી સમુદાયના વ્યક્તિ વડાપ્રધાન બની શકે કે નહીં તેવા સવાલ સાથે રાજકીય વિવાદ ઊભો થયો...
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પ્રથમ પાઘડીધારી ઇન્ડિયન અમેરિકન શીખ પોલીસ ઓફિસર સંદીપ ધાલીવાલના હત્યારા રોબર્ટ સોલિસને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 2019માં ટ્રાફિક સ્ટોપ પર...
યુએઈના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રાજ્ય પ્રધાન ઓમાર સુલતાન અલ ઓલામાએ બુધવારે વિદેશ પ્રધાન એસ જયશંકરની પ્રશંસા કરતા કહ્યું હતુ કે ભૂરાજકીય ગજગ્રાહના વૈશ્વિક મંચ પર...

















