ગોપીચંદ
હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાના અવસાન પછી તેમના ઉત્તરાધિકારી કોણ બનશે? તે સૌથી મોટો સવાલ છે. તેઓ ઘણા સંભવિત ઉત્તરાધિકારીઓને પાછળ છોડી ગયા છે....
કોબ્રા બીયરના સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે જી પી હિન્દુજા ભારત-યુકે સંબંધોના જોરદાર હિમાયતી અને બ્રિટિશ ભારતીય સમુદાય માટે માર્ગદર્શક પ્રેરકબળ હતાં....
ગોપીચંદ
હિન્દુજા ગ્રુપના ચેરમેન જી પી હિન્દુજાના નિધન પર શોક વ્યક્ત કરતાં તેમના ગાઢ સહયોગી લોર્ડ રામી રેન્જરે જણાવ્યું હતું કે તેઓ ખરેખર સમુદાયના શુભેચ્છક...
હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું મંગળવાર, 4 નવેમ્બરે લંડનની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 85 વર્ષના હતાં. બિઝનેસ વર્તુળોમાં 'જીપી' તરીકે જાણીતા...
ઇસ્ટ ઇંગ્લેન્ડના ડોનકાસ્ટરથી લંડનના કિંગ્સ ક્રોસ સ્ટેશન તરફ જતી ટ્રેનમાં શનિવારની રાત્રે છરાથી થયેલા હુમલમાં ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આમાંથી 9ની...
એર ઇન્ડિયાએ નોર્ધર્ન વિન્ટર 2025 શેડ્યૂલના ભાગ રૂપે યુકેમાં પોતાની સેવાઓના વિસ્તરણના ભાગરૂપે 26 ઓક્ટોબરથી દિલ્હી અને લંડન (હીથ્રો) વચ્ચે ચોથી દૈનિક ફ્લાઇટ શરૂ...
Three Hindu women kidnapped and forcibly converted to Islam in Pakistan
વેસ્ટ મિડલેન્ડ્સના વોલસોલના પાર્ક હોલ વિસ્તારમાં શનિવારે મોડી સાંજે ભારતીય મૂળની 20 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવતા વ્યાપક આક્રોશ ફેલાયો છે. ભોગ બનેલી...
આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના આધ્યાત્મિક વડા પ. પૂ. રાજરાજેશ્વર ગુરુજીની અધ્યક્ષતા હેઠળ માન્ચેસ્ટરમાં સીનેગોગ પર કરાયેલા હુમલા બાદ એકતા અને કરુણા દર્શાવવા લંડનના બેલમન્ટ...
ઇસ્ટ ઇંગ્લેન્ડના પીટરબરોમાં રોક રોડ પર આવેલ ન્યુ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સમાં સ્થાપિત અને કેમ્બ્રિજશાયર, નોર્ફોક અને લિંકનશાયરના વિશાળ પ્રદેશના લગભગ 13,500 હિન્દુઓને સેવા આપતું કોમ્યુનિટી...
વિપક્ષ કોન્ઝર્વેટીવ પક્ષના નેતા કેમી બેડેનોકે દિવાળી પર્વે 22 ઓક્ટોબરના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડનની મુલાકાત લઇ હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી બ્રિટિશ હિન્દુ...