ઈંગ્લેન્ડે
બેંક ઓફ ઈંગ્લેન્ડે પોતાનો વ્યાજ દર 4.25 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યો છે. બેન્કની મોનેટરી પોલીસી કમીટીમાં 0.25 ટકાના ઘટાડા માટે ખૂબ જ ચાર્ચા...
દસ્તાવેજો
યુકે હોમ ઓફિસની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમોએ દેશભરમાં ડિલિવરી કંપનીઓ માટે ગેરકાયદેસર રીતે કામ કરતા શંકાસ્પદ ટુ-વ્હીલર સવારો પર 20 થી 27 જુલાઈ દરમિયાન ઓપરેશન...
સ્વતંત્રતા દિવસ
ભારતીય કલા અને સંસ્કૃતિ માટે યુકેના મુખ્ય કેન્દ્ર, ભવનમાં, 7 ઓગસ્ટના રોજ ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી હૃદયસ્પર્શી ભાષણો, સાંસ્કૃતિક પ્રદર્શન અને દેશભક્તિના ગૌરવ...
લંડન
લેબર પીઅર લેડી થંગમ ડેબોનેરે લંડનમાં ફોરેન ઓફિસની બહાર ભારતના ક્લાઇવ તરીકે સ્થાપિત કરાયેલી રોબર્ટ ક્લાઇવની પ્રતિમાને દૂર કરવા હાકલ કરી છે. તેમણે દલીલ...
પ્રોફેસરશીપ
ટેક્સાસના ઓસ્ટિન સ્થિત ટેક્સાસ યુનિવર્સિટી ખાતે તીર્થંકર સુમતિનાથ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસરશીપ ઇન જૈન સ્ટડીઝની રચના સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં જૈન ધર્મના શૈક્ષણિક અભ્યાસને વિસ્તૃત કરવા એક...
સન્માન
નોર્થ વેસ્ટ લંડનના કેન્ટન સ્થિત મહાવીર ફાઉન્ડેશનના અગ્રણી અને જૈન સ્કોલર ડૉ. વિનોદભાઈ કપાશી, ઓબીઈ અને તેમના પત્ની, સુધાબેન કાપશીનું તેમની ત્રણ પુત્રીઓ દ્વારા...
અભિયાનો
ચિન્મય મિશન 2026માં તેની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી વૈશ્વિક આધ્યાત્મિક અભિયાનો સાથે કરનાર છે. ચિન્મય મિશનના વૈશ્વિક વડા, સ્વામી સ્વરૂપાનંદે, ઉત્તર અમેરિકા આધ્યાત્મિક શિબિર...
મહારાષ્ટ્ર સરકાર..
નાગપુરના ભોંસલે વંશના સ્થાપક અને છત્રપતિ શાહુ મહારાજના શાસનકાળ દરમિયાન મરાઠા સેનાના મહત્વપૂર્ણ સેનાપતિ રઘુજી રાજે ભોંસલેની ૧૮મી સદીની ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ તલવાર  મહારાષ્ટ્ર...
મિનિસ્ટર
ઇસ્ટ લંડનમાં પોતાની માલિકીની મિલકતના ભાડામાં વધારા અંગે દંભના આરોપો બાદ હોમલેસનેસ મિનિસ્ટર રૂશનારા અલીએ રાજીનામું આપી દીધું છે. આઇ પેપરમાં ખુલાસો થયો છે...
સ્વામિનારાયણ મંદિર,
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ઈસ્ટ લંડનના 38મા અને શ્રી ઘનશ્યામ મહારાજના 23મા પાટોત્સવ પ્રસંગે મંથન મહોત્સવ – 2025નું આયોજન પૂ. આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી...