પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૨૬ જુલાઈ, શનિવારના રોજ લેસ્ટરના શ્રી હનુમાન મંદિરની મુલાકાત લઇ નવા મંદિરના પ્રવેશદ્વારનો શુભાંરભ કરી ધાર્મિક પાઠનું નેતૃત્વ કર્યું...
સાઉથ એશિયન હેરિટેજ મંથ દરમિયાન, ડીપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનના સ્ટેટ મિનિસ્ટર અને એમપી સર સ્ટીફન ટીમ્સે ૨૩ જુલાઈના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની (EIC)...
મોદીની યુકેની મુલાકાત વખતે બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે આમલા ટીનો ચાનો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો જ્યાં મોદી અને સ્ટાર્મરે ચા...
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તા. 24ના રોજ મહારાજા ચાર્લ્સ III સાથે ઇસ્ટ ઇંગ્લેન્ડના નોર્ફોકમાં આવેલા સેન્ડરિંગહામ એસ્ટેટમાં યોજાયેલી હુંફાળી મુલાકાત દરમિયાન તેમની નવી...
- અમિત રોય દ્વારા
ભારત અને યુકે વચ્ચે સીમાચિહ્નરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર જ્યાં હસ્તાક્ષર કરાયા હતા તે ચેકર્સ એટલે કે બકિંગહામશાયરના...
શૈલેષ સોલંકી અને અમિત રોય દ્વારા
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે બુધવાર તા. 24ના રોજ ચેકર્સ ખાતે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઔપચારિક...
હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું મંગળવારે ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું. મેઘનાદ દેસાઈ જાણીતા ઇન્ડિયન બ્રિટિશ અર્થશાસ્ત્રી હતાં. મૂળ ગુજરાતના વતની દેસાઈએ...
ભારત-યુકે મુક્ત વેપાર કરારનું સ્વાગત કરતાં રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે તેનાથી ભારતીય અર્થતંત્રના અનેક ક્ષેત્રોને મદદ મળશે. ભારતે બીજા દેશો...
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરના 12 જૂને લંડનમાં પોલો રમતી વખતે ઓચિંતા અવસાન પછી તેમના રૂ.30,000 કરોડના બિઝનેસ સામ્રાજ્ય...
યુકેના રાજકારણમાં સતત વિભાજન જોવા મળી રહ્યું છે. લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બિને ગુરુવારે એક નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી હતી. કોર્બિને જણાવ્યું...

















