Heroes from across the UK honored by New Year Honors List
સમગ્ર યુકેમાંથી વિવિધ સમુદાયોના અગ્રણી વ્યક્તિઓને તેમની અવિશ્વસનીય જાહેર સેવા, તેમના ઉત્કૃષ્ટ યોગદાન, સતત જાહેર સેવા, યુવા જોડાણ અને સામુદાયિક કાર્યો સહિતના વિવિધ ક્ષેત્રો...
Genesis Group founder Sir Ashok Rabheru passes away
અગ્રણી બિટિશ ઉદ્યોગપતિ અને જિનિસિસ ગ્રૂપના સ્થાપક સર અશોક રાભેરુ KCVO DLનું શુક્રવાર, 23 ડિસેમ્બર 2023ના રોજ ઘરમાં પ્રિયજનોની હાજરીમાં અવસાન થયું હતું. તેઓ...
Patient safety is not guaranteed during ambulance workers' strike
બુધવારે શરૂ થનારી એમ્બ્યુલન્સ કર્મચારીઓની હડતાલ દરમિયાન હોસ્પિટલના વડાઓ "દર્દીની સલામતીની ખાતરી આપી શકતા નથી" એમ NHS કન્ફેડરેશને વડા પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું હતું. પેરામેડિક્સ...
Train drivers announced a new strike date of January
RMT યુનિયન આગામી તા. 3-4 અને 6-7 જાન્યુઆરીના રોજ હડતાલનું આયોજન કરી રહ્યું છે જેનાથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મોટો રેલ વિક્ષેપ ઉભો થશે. RMT...
children died in Solihull's frozen lake
વેસ્ટ મિડલેન્ડ્ઝના સોલિહલના થીજી ગયેલા બેબ્સ મિલ લેકમાં રવિવારે ડૂબી જવાથી મરણ પામનારોમાં બે સગા ભાઈઓ ફિનલે અને સેમ્યુઅલ બટલર અને તેમના પિતરાઈ ભાઈ...
Two die in stampede at Asake concert at Brixton Academy
સાઉથ લંડનના બ્રિક્સટન O2 એકેડેમીમાં યોજાયેલા એક ગીગમાં પ્રવેશ કરવાના પ્રયાસ બાદ થયેલી ધક્કામૂક્કીમાં ઘાયલ થયેલી ઇસ્ટ લંડનના ન્યુહામની બે બાળકોની માતા 33 વર્ષીય...
Rabindranath Tagore Literature Award
સુદીપ સેનના પુસ્તક ‘’એન્થ્રોપોસીન: ક્લાઈમેટ ચેન્જ, કોન્ટેજીયન, કોન્સોલેશન’’ (પિપ્પા રણ બુક્સ, યુકે)ને રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર 2021-2022ના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર...
નઝીરાલી તેજાની નામના પ્રોપર્ટી ટાયકૂનને તેમના ફ્લેટમાંથી આવતા "બબલ રેપ પોપિંગ" અવાજના કારણે તેના લક્ઝુરીયસ ફ્લેટમાં ઊંઘ ન આવવાના દાવા માટે હાર સહન કર્યા...
The birth centenary of Pramukh Swami Maharaj was celebrated in the UK Parliament
નોર્થ વેસ્ટ લંડનના આઇકોનિક નીસડન મંદિરના સર્જક પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી જન્મજયંતિની શાનદાર ઉજવણી તા. 19 ડિસેમ્બરના રોજ યુકેની પાર્લામેન્ટમાં એક વિશેષ...
Sunak launched a crackdown on anti-social behaviour
એક્સક્લુસીવ બાર્ની ચૌધરી 20 મેન્ટલ હેલ્થ ઓર્ગેનાઈઝેશનોના વડાઓએ વડાપ્રધાન ઋષિ સુનકને એક ખુલ્લો પત્ર લખી કોસ્ટ ઓફ લાઇફ કટોકટીના કારણે થઈ રહેલી આત્મહત્યાઓને રોકવા...