વૈષ્ણવ સંઘ ઓફ યુકે, શ્રીજી ધામ હવેલી – નેશનલ હવેલી એન્ડ કોમ્યુનીટી સેન્ટર યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી (કડી-મદાવાદ)ના આશીર્વાદ સાથે રવિવાર...
યુકેમાં વિદેશથી આવતા ડબલ-રસી મેળવનાર પ્રવાસીઓએ 11 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યા પછી કોરોનાવાયરસ ટેસ્ટીંગ કરાવવું પડશે નહિં. એટલે કે પાત્ર મુસાફરોએ હવે પોસ્ટ-અરાઇવલ...
એક્સક્લુઝીવ
સરવર આલમ દ્વારા
એમપી નુસરત ગનીએ પોતાના 'મુસ્લિમપણાં'ના કારણે મંત્રી પદની ફેરબદલમાં કાઢી મૂકવામાં આવી હોવાના દાવા પછી કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રભાવશાળી ટોરી રાજકારણીએ કહ્યું...
તાજેતરના એક સર્વેમાં બુકીઓનું કહેવું છે કે ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનક વડા પ્રધાન પદ માટે શ્રેષ્ઠ મત મેળવી રહ્યા છે. શ્રી સુનક અને...
ચાન્સેલર ઋષિ સુનકે વડા પ્રધાન બોરિસ જૉન્સનને તેમનો સંપૂર્ણ ટેકો આપવાનો ઇનકાર કરતા તેમના નેતૃત્વની અટકળોને વેગ મળ્યો હતો.
ઋષિ સુનકે પાર્ટીગેટ વિવાદ પર બોરિસ...
વડા પ્રધાન બોરિસ જૉન્સન "પાર્ટીગેટ" કૌભાંડના કારણે દેશના નેતૃત્વ અને કન્ઝર્વેટિવ પાર્ટી પરની પકડ ગુમાવી રહ્યા છે. જેને પગલે તેમણે સાંસદોને આંતરિક તપાસના પરિણામની...
કેન્ટના ગ્રેવ્સેન્ડમાં લોકપ્રિય ભારતીય રેસ્ટોરન્ટ ધરાવતા રાવ અને રાજ ચોપરા નામના ફાર્માસિસ્ટ ભાઈઓની જોડીએ ઈંગ્લેન્ડમાં તેમના સમુદાયને આગળ આવવા અને તેમની કોવિડ-19 વેક્સીન લેવા...
એક કન્ઝર્વેટિવ સાથીદારે કહ્યું હતું કે ‘’કોવિડ લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાયેલી પાર્ટીઓ અંગે જૉન્સનને ઓફિસમાંથી દૂર કરવાનો પ્રયાસ કરનારા શંકાસ્પદ સાસંદસભ્યોને "બ્લેકમેલ" કરવાના...
એક મહિના કરતાં વધુ સમયથી બ્રિટિશ રાજકારણ પર પ્રભુત્વ ધરાવતા "પાર્ટીગેટ" કૌભાંડો અંગે વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે આવતા અઠવાડિયે તેમની તપાસનો અહેવાલ આપશે...
આધુનિક બ્રિટનમાં ઇસ્લામોફોબિયા અને જાતિવાદના અન્ય સ્વરૂપો પર હાથ ધરવામાં આવેલા બર્મિંગહામ યુનિવર્સિટીના સર્વેમાં જાણવા મળ્યું છે કે મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો વર્કિંગ-ક્લાસના...

















