વડા પ્રધાન કેર સ્ટાર્મરે વધતા ઇમિગ્રેશન આંકડાઓને રોકવા માટે સોમવારે સેટલમેન્ટ સ્ટેટસ માટેનો સમયગાળો બમણો કરીને 10 વર્ષ કરવાના અને ઇંગ્લિશ ભાષાની આવશ્યકતાઓના કડક...
યુકે સરકારે રેકોર્ડ-હાઇ નેટ માઇગ્રેશનને ઘટાડવા અને દેશની સરહદો પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી છે. 12 મેના રોજ...
અઝરબૈજાનના બાકુમાં 15મી વાર્ષિક સિગ્મા કોન્ફરન્સ યોજાઇ
સરવર આલમ દ્વારા
બાકુ, અઝરબૈજાન
અઝરબૈજાનના બાકુમાં યોજાયેલી 15મી વાર્ષિક સિગ્મા કોન્ફરન્સમાં ફાર્મસી ક્ષેત્રના પ્રતિનિધિઓને આપેલા સંદેશમાં...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાને વિશિષ્ટતા સાથે સેવા આપનાર અમિત જોગિયા MBE અને રીના રેન્જર OBEએ રાજીનામુ આપ્યા બાદ નવા સહ-અધ્યક્ષ તરીકે સર ઓલિવર ડોડેન...
અમેરિકા અને યુકે વચ્ચે ગયા સપ્તાહે ટ્રેડ ડીલ અંગે સંમતિ સધાઈ હતી, જેના પગલે બન્ને દેશો વચ્ચે વેપાર યુદ્ધમાં વિરામ જાહેર થયો હતો. ખાસ...
બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવાર, 8મેએ બેન્ચમાર્ક વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે તેના બેન્ચમાર્ક રેટ 4.25 ટકા થયા હતાં. ટ્રમ્પ વહીવટીતંત્રએ ટેરિફ...
પહેલગામમાં થયેલા "ભયાનક આતંકવાદી હુમલા" બાદ પ્રદેશમાં વધી રહેલા તણાવના સમયે યુકે સરકારે ભારત અને પાકિસ્તાનને શાંતિ અને વાતચીત માટે હાકલ કરી છે.
તા. 29ના...
લંડનના મેન્શન હાઉસ ખાતે ગુરુવારે સાંજે લંડનના લોર્ડ મેયર દ્વારા યોજાયેલા તેના પ્રકારના પ્રથમ "ઇન્ડિયન સેન્ચ્યુરી" ડિનરમાં લોર્ડ મેયર એલ્ડરમેન એલિસ્ટેર કિંગે જણાવ્યું હતું...
આધ્યાત્મિક નેતાઓ સાધુ ટી.એલ. વાસવાની અને દાદા જે.પી. વાસવાનીના વારસાને આગળ ધપાવતા સાધુ વાસવાણી સેન્ટરના દીદી કૃષ્ણાની લંડનની 10 દિવસની મુલાકાત દરમિયાન માઇન્ડફુલનેસ, સકારાત્મક...
યુકે અને ભારતે આજે મંગળવાર તા. 6 મેના રોજ સીમાચિહ્નરૂપ વેપાર કરાર પર સહમતી સાધવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. આ કરાર થકી યુકેની...

















