કોરોનાવાયરસ સામે પ્રતિસાદ NHS અને અન્ય જાહેર સેવાઓને ટેકો આપવા માટે £5 બીલીયનનુ ઇમર્જન્સી રિસ્પોન્સ ફંડ જાતે એકલા રહેવાનુ પસંદ કરનાર બધાને સ્ટેચ્યુટરી સીક...
ગોલ્ડમેન શેકના ભૂતપૂર્વ વિશ્લેષક અને માત્ર 39 વર્ષના નવા ચાન્સેલર ઋષિ સુનકે કોરોનાવાયરસને કારણે મંદીના જોખમનો સામનો કરવો ન પડે અને તેનાથી દેશની અર્થવ્યવસ્થાને...
બળાત્કાર અને જાતીય શોષણના આરોપી હાર્વી વિન્સ્ટીનને 23 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બુધવારે મેનહેટન કોર્ટમાં જસ્ટિસ જેમ્સ બુર્કે સજાની જાહેરાત કરી હતી....
કોરોના વાયરસે દુનિયાના 100 કરતા વધારે દેશોને પોતાની લપેટમાં લઈ લીધા છે. આ વાયરસને અમેરિકામાં ફેલાતો અટકાવવા માટે અમેરિકાએ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે....
વૉટફર્ડના ભક્તિવેદાંત મેનોરના ભક્ત મનોહર કૃષ્ણ પ્રભુનું કોરોનાવાયરસના કારણે સોમવારે રાત્રે વૉટફર્ડ જનરલ હોસ્પિટલમાં મૃત્યુ થતા તેઓ વાયરસથી મોતને ભેટેલા બ્રિટનના છઠ્ઠા અને ભારતીય...
દુનિયાભરમાં ઝડપભેર ફેલાઈ રહેલાં કોરોનાવાઈરસની પક્કડમાં એક લાખ કરતાં વધુ લોકો આવી ચૂક્યા છે. મૃત્યુ આંક 4062ને પાર થયો છે. યુરોપમાં છેલ્લાં થોડાંક દિવસોથી...
દુબઇના 70 વર્ષના મિલિયોનેર શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ મક્તૂમે તેમની 45 વર્ષની ભૂતપૂર્વ પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ-હુસૈન વિરૂદ્ધ ડરાવવા, ધમકાવવાની એક...
અમેરિકાએ2019ના વર્ષમાં દર પાંચ એચ1બી અરજીઓ પૈકી એક અરજી ફગાવી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી એચ1બી વિઝાની મંજૂરીનું પ્રમાણ સતત ઘટી રહ્યું...
ભક્તિવેદાંત મેનોર – હરેક્રિષ્ણ મંદિર, વોટફર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા પૂ. શ્રી શ્રુતિધર્મ દાસ જીનુ તા. 10-3-20ના મંગળવારે સાંજે નિધન થયુ હતુ. તેમણે ભક્તિવેદાંત મેનોર...
બેન્ક ઑફ ઇંગ્લેન્ડે કોવિડ-19 ફાટી નીકળતા અર્થતંત્રને ધબકતુ રાખવા કટોકટીના પગલા તરીકે બુધવારે હાલના વ્યાજ દર 0.75%માં અડધો ટકાનો ઘટાડો કર્યો હતો. જેને પગલે...