બ્રિટિશ શાસન દરમિયાન 28 ડિસેમ્બર 1937ના રોજ સૂનો અને નવલ ટાટાને ત્યાં જન્મેલા રતન ટાટા ટાટા હાઉસમાં ઉછર્યા હતાં. શરાબનું સેવન અને ધુમ્રપાન ન...
રતન ટાટાએ ટાટા ગ્રૂપને 4 બિલિયન ડોલર ડોલરમાંથી 100 બિલિયન ગ્રૂપનું ઔદ્યોગિક સામ્રજ્ય બનાવવામાં અને મોટા વૈશ્વિક એક્વિઝિશન કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 1994માં...
ભારતીય ઉદ્યોગજગતના પિતામહ અને 'અણમોલ રતન' રતન નવલ ટાટાનું બુધવાર, 9 ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે 86 વર્ષની જૈફ વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન...
અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુંબઈના જુહુ વિસ્તારમાં તેમનું ઘર અને પુણેમાં ફાર્મહાઉસ ખાલી કરવા માટેની...
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે બંને મુખ્ય હરિફો એકબીજા સામે આક્ષેપો કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ વારંવાર જુના અને આધાર...
-સાધુ શુકમુનિદાસ સ્વામી, BAPS દ્વારા
20 ઓગસ્ટ 1995ના રોજ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નીસડન મંદિર)ના દરવાજા વિશ્વ માટે ખોલ્યા હતાં. આ...
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)-કોંગ્રેસ ગઠબંધનના વિજય પછી નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમનો પુત્ર ઓમર અબ્દુલ્લા...
જમ્મુ કાશ્મીર અને હરિયાણમાં વિધાનસભાની ચૂંટણી પછી મંગળવાર, 8 ઓક્ટોબરે ચાલુ થયેલી મતગણતરીના બપોરે બે વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ હરિયાણમાં ભાજપ સતત ત્રીજી વખત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુએ સોમવારે બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક અને દરિયાઇ સહયોગ માટે બ્લુપ્રિન્ટનું અનાવરણ કર્યું હતું. બંને...
ઇઝરાયેલ પર હમાસના ઘાતક હુમલાને 7 ઓક્ટોબર 2024ના રોજ એક વર્ષ પૂરું થયું છે. આ પછી ચાલુ થયેલું ગાઝા યુદ્ધ હવે લેબનોન, સિરિયા અને...

















