લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના ડોકટરોના રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ સાથે અથડાઇને ક્રેશ થયું હતું. તેનાથી આ પરિસરમાં ઇમારતોને આગ...
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર, રશિયાના પ્રેસિડન્ટ પુતિન, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના પ્રેસિડન્ટ...
242 મુસાફરો સાથેનું લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત...
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 'ગોલ્ડ કાર્ડ' વેબસાઇટ લોન્ચ કરી હતી. આ વેબસાઇટ મારફત 5 મિલિયન ડોલરમાં અમેરિકાની નાગરિકતા મેળવવા માટે વિદેશી નાગરિકો ગોલ્ડ...
અમેરિકાના ન્યૂજર્સીના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થીને ડિપોર્ટ કરતાં પહેલા તેની સાથે અધિકારીઓએ એક ગુનેગાર જેવો વ્યવહાર કરતો એક વીડિયો બહાર આવ્યા પછી...
પ્યૂ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં જારી કરેલા એક રીપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હતો...
ભૌગોલિક રાજકીય તણાવને કારણે એક સમયે ભારતમાં પ્રતિબંધિત કરાયેલા ચીનની અગ્રણી ફેશન રિટેલર શીને રિલાયન્સ રિટેલ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી ભારતમાં પુનરાગમન કર્યું હતું...
પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25 વર્ષની બુધવાર, 11 જૂન 2025ના રોજ ઋષિકેશમાં માતા ગંગાના પવિત્ર...