અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના જોલિયેટના બે મકાનોમાં બંદુકધારીએ કરેલા ફાયરિંગમાં સાત લોકોના મોત થયા હતા. હુમલાખોરે હેન્ડગનથી પોતાની જાતને પણ ગોળી મારીને આપઘાત કર્યો હતો,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. મુઘલ યુગની બાબરી મસ્જિદની જગ્યા પર બનેલા રામ મંદિરની મુલાકાતે દર વર્ષે 100...
ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ ગાઢ બનશે તેના પર ભાર મૂકીને અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધુએ શનિવારે જણાવ્યું હતું કે...
સિલિકોન વેલીની બે સરકારી શાળાઓ તેમના અભ્યાસક્રમમાં વિશ્વ ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરશે. આની સાથે કેલિફોર્નિયાની કોઇ સ્કૂલોમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનો પણ...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિશ્વભરના હિન્દુઓએ પાર્થના, કાર રેલી, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરી હતી. અમેરિકામાં પ્રખ્યાત ટાઇમ્સ સ્કેવર...
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી મંદિર પ્રાંગણમાં મહેમાનોની વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને આકરી તપસ્યા પછી આપણા...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર દેશ રામમય બન્યો હતો. દેશભરમાં હર્ષ અને ઉત્સાહના વાતાવરણ સાથે વિશ્વભરના...
સિંગાપોરમાં બ્રિટિશ મહિલાની છેડતી કરવા બદલ ભારતીય પુરુષને 4 વર્ષની જેલ અને વાંસની લાકડીના છ ફટકાની સજા ફટકારવામાં આવી હતી, એમ શુક્રવારે મીડિયા અહેવાલમાં...
યુગાન્ડાના પ્રેસિડન્ટ યોવેરી મુસેવેનીએ દેશના અર્થતંત્રમાં દક્ષિણ એશિયાઈ સમુદાય અને ખાસ કરીને ઇન્ડિયન ડાયસ્પોરાના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે 1972માં સરમુખત્યાર ઈદી અમીને...
અયોધ્યામાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમગ્ર દેશ રામભય બન્યો હતો અને ઠેર ઠેર મેરે રામ આયેંગેની ભકિતગીતો વગાવવામાં આવ્યો હતો....

















