ફળોના જ્યુસ ડ્રિંક્સ બનાવતી વિખ્યાત રૂબિકોનના સ્થાપક, શાના ફૂડ્સના સહ-સ્થાપક, સફળ બિઝનેસમેન અને ફિલાન્થ્રોપીસ્ટ શ્રી નરેશ ગોરધનદાસ નાગરેચાનું લાંબી માંદગી બાદ 73 વર્ષની વયે...
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેર કર્યું હતું કે ભારતમાં યુએસ એમ્બેસી અને તેના કોન્સ્યુલેટ્સે ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે 140,000થી વધુ સ્ટુડન્ટ વિઝા...
ન્યૂ જર્સીના કોન્ડોમિનિયમમાં સોમવારે નાના-નાની અને મામાની કથિત રીતે હત્યા કરવા બદલ મૂળ આણંદના 23 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરાઈ હતી અને તેના પર ત્રણ...
કતારની કોર્ટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સામે ભારતની અપીલ સ્વીકારી છે. તેમને ગયા મહિને જાસૂસીના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી....
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ મંગળવારે તેના પાંચમા દિવસે પ્રવેશ્યો હતો. બંને વચ્ચે વધુ બે દિવસ માટે યુદ્ધવિરામ થયો છે. આ બે દિવસમાં હમાસ...
મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે રવિવારે ભારતીય અને ચાઇનીઝ નાગરિકો માટે 1 ડિસેમ્બરથી 30 દિવસ માટે વિઝા-મુક્ત પ્રવેશ વિન્ડોની જાહેરાત કરી હતી. મલેશિયાએ ટુરિઝમ અને બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે...
ખાલિસ્તાની દેખાવકારોના એક જૂથે રવિવારે ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધુ સાથે ધક્કામુક્કીનો પ્રયાસ કરીને અયોગ્ય વર્તન કર્યું હતું. ગુરુપૂરબના અવસરે લોંગ આઇલેન્ડમાં...
કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત કોઇપણ રીતે સામેલ ન હોવા પર ભાર મૂકીને કેનેડા ખાતેના ભારતના હાઇ કમિશનર સંજય કુમાર શર્માએ...
હિંદુ સંગઠનો વચ્ચે એકતા મજબૂત કરવા અને સનાતન ધર્મ સામેના દ્વેષ અને પક્ષપાતનો અસરકારક રીતે સામનો કરવાના સંકલ્પ સાથે ત્રણ દિવસીય વિશ્વ હિંદુ કોંગ્રેસનું...
પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં એક શોપિંગ મોલમાં શનિવારે (25) આગ લાગવાથી ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થયા, એમ અધિકારીઓએ જણાવ્યું...
















