રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
નવી દિલ્હીમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી જી-20 પાર્લામેન્ટ સ્પીકર્સની સમીટમાં ભારત કેનેડાની સેનેટના સ્પીકર સમક્ષ તમામ મુદ્દા ઉઠાવશે. આ સમીટમાં જી-20ના સભ્ય દેશો...
ગાઝા પટ્ટીમાંથી આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર કરેલા ઓચિંતા હુમલાને પગલે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હોવાથી તેલ અવિવ ખાતેના ભારતીય દૂતાવાસે શનિવારે ઇઝરાયેલમાં...
ગાઝા પટ્ટીમાં શાસક હમાસના આતંકવાદી જૂથે શનિવારે સવારના સમયે ઇઝરાયેલ પર કરેલા ઓચિંતા ભીષણ હુમલામાં 300 વધુ લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ...
મહાત્મા ગાંધીના જીવન અને વારસાને સમર્પિત પ્રથમ ગાંધી મ્યુઝિયમનો તાજેતરમાં નોર્થ અમેરિકાના હ્યુસ્ટનમાં પ્રારંભ થયો હતો. હ્યુસ્ટનમાં 'ઇટરનલ ગાંધી મ્યુઝિયમ' અમેરિકાનું આ એકમાત્ર ગાંધી...
બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનકે શુક્રવારે સાંજે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોન પર ચર્ચા કરીને ભારત-કેનેડા વચ્ચેના વિવાદને ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે...
રોબિન્સવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા નિર્મિત ભવ્યાતિભવ્ય અક્ષરધામના લોકાર્પણ નિમિત્તે આયોજિત નવી દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિવિધ ધાર્મિક અને વિવિધ...
કેનેડામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ભારતીય મૂળના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. કેનેડાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં વિમાન એક મોટેલની...
ઇરાનની જેલમાં બંધ મહિલા અધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીનું શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારથી સન્માન કરવાની એકેડમીએ જાહેરાત કરી હતી. મોહમ્મદીને શાંતિનો નોબેલ પુરસ્કાર ઇરાનના આપખુદ...
રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે 5 ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના...

















