Modi spoke to Sunak on phone: demanded action against anti-India elements
ભારત-યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)ની વાટાઘાટોના વહેલા નિષ્કર્ષની નવી આશાઓ ઊભી થઈ છે. બંને દેશો આ મહિનાના અંતમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનકની...
ઇઝરાયેલ અને હમાસના ભીષણ સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને ઘાતક સંઘર્ષ અંગેની માહિતી આપી...
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સોમવારે નવ અમેરિકન નાગરિકો માર્યા ગયા હતાં. અમેરિકાએ તેના નાગરિકોના મોતને પુષ્ટિ આપી હતી. અમેરિકાના કેટલાંક નાગરિકોને હમાસના આતંકીઓ...
કેનેડામાં ખાલિસ્તાન ઉગ્રવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાના કેનેડાના દાવા વચ્ચે હવે એક ચીને બ્લોગરે ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ...
ઇઝરાયેલ સામે આતંકવાદી જૂથ હમાસના હુમલામાં નેપાળના 10 વિદ્યાર્થીઓના મોતને પુષ્ટી મળી છે, એમ નેપાળ દૂતાવાસના એક અધિકારીએ રવિવારે મોડી સાંજે જણાવ્યું હતું. ઈઝરાયેલમાં...
અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે, આઠ ઓક્ટોબરે ભવ્ય ઉદઘાટન કરાયું હતું. આ સમારોહમાં ભારતથી 50થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ...
ગાઝા પટ્ટીના શાસક હમાસના આતંકવાદી જૂથે શનિવારે સવારના સમયે ઇઝરાયેલ પર કરેલા ઓચિંતા ભીષણ હુમલામાં પછી ચાલુ થયેલા જંગમાં રવિવાર સુધી મૃત્યુઆંક વધીને આશરે...
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
  નવી દિલ્હીમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી જી-20 પાર્લામેન્ટ સ્પીકર્સની સમીટમાં ભારત કેનેડાની સેનેટના સ્પીકર સમક્ષ તમામ મુદ્દા ઉઠાવશે. આ સમીટમાં જી-20ના સભ્ય દેશો...
ગાઝા પટ્ટીમાંથી આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર કરેલા ઓચિંતા હુમલાને પગલે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હોવાથી તેલ અવિવ ખાતેના ભારતીય દૂતાવાસે શનિવારે ઇઝરાયેલમાં...