વૃંદાવન યોગ ફાઉન્ડેશન દ્વારા 15 ફેબ્રુઆરીના રોજ રામગઢિયા હોલ, ૮-૧૦ ચેપલટાઉન રોડ, લીડ્સ, LS7 ૩AP ખાતે મહા શિવરાત્રી પર્વની ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે...
સનાતન હિન્દુ મંદિર વેલિંગબરો ખાતે ભક્તો દ્વારા મહા શિવરાત્રીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો એ ભગવાનના શિવલિંગનો અભિષેક કરી પૂજા – પ્રાર્થના...
નોર્થ વેસ્ટ લંડનના ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે મહા શિવરાત્રી ઉત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 2,000થી વધુ ભક્તોએ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા પ્રાર્થના,...
બકિંગહામ પેલેસે આ મહિનાની શરૂઆતમાં એક અભૂતપૂર્વ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરના વર્તન બાબતે પોલીસ તપાસને ટેકો આપવા માટે તૈયાર...
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે બીબીસીને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. "જે કોઈની પાસે કોઈ માહિતી છે તેમણે જુબાની આપવી...
ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે વિશ્વમાં કોઇપણ દેશ કરતાં ભારતમાં AI પ્રતિભાનો સૌથી મોટો ભંડાર છે. તેથી...
નવી દિલ્હીમાં ગુરુવાર, 19 ફેબ્રુઆરીએ ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં લીડર્સ પ્લેનરી સેશનમાં સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મહત્વાકાંક્ષી ભારતની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વૈશ્વિક...
કિંગ ચાર્લ્સના ભાઇ અને સ્વ. મહારાણી એલિઝાબેથના પુત્ર અને પૂર્વ ડ્યુક ઓફ યોર્ક - પ્રિન્સ એન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિન્ડસરની પબ્લિક ઓફિસમાં ગેરવર્તણૂકની શંકાના આરોપસર પોલીસે ગુરૂવાર...
દક્ષિણ આફ્રિકાના હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ અગ્નિસંસ્કાર અને દફનવિધિ અંગેના નવા સૂચિત કાયદાનો વિરોધ કર્યો છે. આ બંને સમુદાયની દલીલ છે કે અગ્નિસંસ્કાર અને...
ગુજરાતના જામનગરમાં હત્યાના ચાર કાવતરાં માટે ભારતે વોન્ટેડ જાહેર કરેલા જયસુખ રાણપરિયાએ યુકેની એક કોર્ટે ત્રણ વર્ષ પહેલા આપેલા પ્રત્યર્પણના આદેશ વિરુદ્ધ અરજી કરવાની...

















