નિષ્ક્રિય PAN બાબતે ભારતના ઇન્કમ ટેક્સ વિભાગની NRI તથા વિદેશી નાગરિકોને ખાસ સૂચના
ભારતના ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું હતું કે, જે વિદેશવાસી ભારતીયો (NRI) અને વિદેશી...
ચાલુ વર્ષે જૂન સુધીમાં 87,026 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. આ લોકો અમેરિકા, પાકિસ્તાન, જર્મની સહિત 135 દેશોમાં ગયા હતા, એમ લોકસભામાં વિદેશ...
યુરોપિયન યુનિયનમાં હંમેશા વિઝા ફ્રી મુસાફરી કરતાં અમેરિકનો અને બ્રિટિશરોએ આગામી વર્ષથી યુરોપની યાત્રા માટે ટ્રાવેલ ઓથોરાઇઝેશન લેવું પડશે. યુરોપિયન યુનિયન આગામી વર્ષથી યુરોપિયન...
કેનેડામાં ફૂડ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતા ભારતના 24 વર્ષના વિદ્યાર્થીનું કાર ઉઠાંતરી કરતી ગેંગે કરેલા હુમલામાં કરુણ મોત થયું હતું. ગુરવિન્દર નાથ 9...
બાસમતી સિવાયનની ચોખાની જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી નોર્થ અમેરિકા, યુરોપ અને પશ્ચિમ એશિયામાં ચોખાની અછત ઊભી થવાની ચિંતાએ ખાસ કરીને તેલુગુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે સાથેની બેઠકમાં સ્પષ્ટ રજૂઆત કરી હતી કે શ્રીલંકામાં રહેતા તમિલ સમુદાયની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરો તથા તેમના...
બ્રિટિશ એશિયન બિઝનેસમને અને ફિલાન્થ્રોપિસ્ટ, ડૉ. નિક કોટેચા OBE DL ને સમાજમાં તેમના યોગદાન બદલ યુનિવર્સિટી ઓફ લેસ્ટર તરફથી ગુરુવારે તા. 20ના રોજ ડી...
યુનાઇટેડ નેશન્સમાં ભારતનાં કાયમી પ્રતિનિધિ, એમ્બેસેડર રૂચિરા કંબોજે સોમવારે જણાવ્યું હતું કે, આ વૈશ્વિક સંસ્થાનમાં હિન્દી ભાષાના ઉપયોગને વધારવા અને સમાવેશી સંવાદ તેમ જ...
બ્રિટનના બાંધકામ ઉદ્યોગમાં શ્રમિકોની તીવ્ર અછતને નિવારવા માટે વિદેશમાંથી વધુ સરળતાથી તેમને બોલાવવા માટે વિઝાના નિયમોમાં છૂટછાટો આપી છે.
નિયમોમાં નવા ફેરફાર મુજબ બાંધકામ ઉદ્યોગ...
સિંગાપોરમાં ટ્રાન્સપોર્ટ પ્રધાન એસ. ઇશ્વરનની ભ્રષ્ટાચારના એક કેસમાં કરપ્ટ પ્રેક્ટિસીઝ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CPIB) દ્વારા તાજેતરમાં લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, તેવું...

















