રાષ્ટ્રના અગ્રણી રાજકીય અવાજોમાંના એક એવા રેસ, રેસીઝમ, બ્લેક લાઇવ મેટર અને મૃત્યુ પર પત્રકારત્વના શક્તિશાળી સંગ્રહ એવા આ પુસ્તક ‘ડીસ્પેચીસ ફ્રોમ ધ ડાયસ્પોરા:...
' અનધર ઇન્ડિયા: ધ મેકિંગ ઓફ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ મુસ્લિમ માઇનોરીટી, 1947–77' પુસ્તક વિશ્વની સૌથી મોટી ધાર્મિક લઘુમતિની વાર્તા કહે છે. ભદ્ર અને સબલ્ટર્ન,...
અગ્રણી ઉદ્યોગપતિ અને હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ચાર હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા, શ્રીચંદ પરમાનંદ હિન્દુજાનું બુધવારે સવારે લંડનમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું....
અમેરિકામાં દેવા મર્યાદા અંગેની કટોકટી વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કરતાં સિડનીમાં યોજાનારી ક્વાડ દેશોની સમીટ પણ રદ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન...
હાઉસ ઓફ કોમન્સમાં યોજાયેલી ચર્ચામાં હેન્ડનના સાંસદ અને શ્રીલંકા માટેના ઓલ-પાર્ટી ગ્રુપના અધ્યક્ષ ડો. મેથ્યુ ઓફર્ડે શ્રીલંકાની આર્થિક સ્થિતિ વિશે વાત કરી અને યુકેને...
ભારતમાંથી લૂંટીને બ્રિટન લઈ જવાયેલી અમૂલ્ય કલાકૃતિઓ અને જર-ઝવેરાતમાં કોહિનૂર હીરાનો પણ સમાવેશ થાય છે જેને ભારત સરકાર પાછો મેળવવા માંગે છે. આ હીરો...
ભારત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મુસ્લિમ શત્રુ ટીપુ સુલતાનના ખજાનાની પણ શોધ કરી રહ્યું છે, જેને 1799ની ઘેરાબંધીમાં મારી નાંખી તેનો મહેલ લૂંટી લેવાયો હતો....
કવિ રવીન્દ્રનાથ ટાગોરે 1903માં શોક વ્યક્ત કર્યો હતો કે ભારતનો ઇતિહાસ વિદેશીઓ દ્વારા લખાયેલ છે અને તે મુજબ ભારતીયો પોતે "ધૂળ અને તોફાન" કરતાં...
ભારતથી ચોરીને લવાયેલી કે બ્રિટીશ રાજ દરમિયાન યુકે લવાયેલી કલાકૃતિઓને જથ્થાબંધ ધોરણે પરત માંગવા માટે ભારત સરકાર પોતાનો દાવો કરે ત્યારે તેના માટે શાહી...
નવી દિલ્હી સ્થિત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશની બહાર ચોરીને કે અન્ય રીતે લઇ જવાયેલી કલાકૃતિઓને પરત લાવવા...

















