રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંગળવારે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવા માટે ભારત ચીનની જગ્યાએ લેશે તે વિચારવું...
પંજાબના અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવાર, 18 જાન્યુઆરીએ સિંગાપોરની સ્કૂટ એરલાઇન્સનું એક વિમાન તેના નિર્ધારિત સમયથી ૫ કલાક પહેલાં જ ઉડાન ભરી...
"ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન" નામની બીબીસી – ટુ પર દર્શાવવામાં આવેલી નવી બે ભાગની ટીવી ડોક્મેન્ટરીનો પ્રથમ ભાગમાં ગુજરાતના ગોધરા ખાતે મહિલાઓ અને બાળકો...
BBC ટુ પર તા. 17ના રોજ મંગળવારે રાત્રે દર્શાવવામાં આવેલી "ભારતઃ ધ મોદી ક્વેશ્ચન" નામની નવી બે ભાગની ટીવી ડોક્મેન્ટરીનો પ્રથમ ભાગ દર્શાવવામાં આવ્યા...
2002માં ગુજરાતના ગોધરા ખાતે 58 હિન્દુ યાત્રાળુઓને ટ્રેનના કોચમાં પૂરીને જીવતા સળગાવી દેવાયા બાદ થયેલા હિન્દુ મુસ્લિમો વચ્ચેના રમખાણોમાં તો વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી સિરિઝને ભારતે દુષ્પ્રચારનું સાધન ગણાવ્યું હતું અને પ્રતિક્રિયા આપવા યોગ્ય પણ ન હોવાનું જણાવ્યું...
તાજેતરના ડેટામાં બહાર આવ્યું છે કે ભારત સહિત વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ દ્વારા 2023માં અત્યાર સુધી દરરોજ 1,600થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. વૈશ્વિક...
પ્રગતિશીલ પોલિટિક્સ માટે વૈશ્વિક સ્તરે નામના હાંસલ કરનારા ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન આગામી થોડા સપ્તાહમાં રાજીનામા આપવાની જાહેરાત કરીને સમગ્ર દેશને ચોંકાવી દીધો...
ઓસ્ટ્રેલિયામાં એક સપ્તાહમાં બીજા હિન્દુ મંદિર પર કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી લખણો લખીને હુમલો કર્યો હતો. ધ ઑસ્ટ્રેલિયા ટુડે વેબસાઇટે અહેવાલ આપ્યો હતો...
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથેના ફોન કૉલ બાદ વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે કિવ – યુક્રેનના લશ્કરી દળોને "રશિયન સૈનિકોને પાછળ ધકેલવામાં" મદદ કરવા...

















