માતુશ્રી શ્રીમતી પાર્વતીબેન સોલંકીને અંતિમ ક્રિયા વખતે અશ્રુભીની આંખે અંજલિ આપતાં ગરવી ગુજરાત અને એશિયન મિડીયા ગૃપના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશભાઇ સોલંકીએ જણાવ્યું...
ગરવી ગુજરાતના સંસ્થાપક અને એશિયન મિડીયા ગૃપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનો નશ્વર દેહ તા. 17ના શનિવારના રોજ નોર્થ વેસ્ટ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ...
શ્રી લોહાણા મહાજન લેસ્ટર દ્વારા શ્રીમતી નીતિબેન મહેશભાઇ ધીવાલા સેન્ટર, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 4GG ખાતે નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે....
ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા હેરો લેઝર સેન્ટર ખાતે 26 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રોજ રાત્રે 8 વાગ્યાથી નવરાત્રી પ્રસંગે રાસ ગરબાનું શાનદાર આયોજન...
હેરો સ્થિત મહાવીર ફાઉન્ડેશન દ્વારા જૈનોના સૌથી મહત્વપૂર્ણ તહેવાર પર્યુષણ મહાપર્વની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે તા. 24મી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ દરમિયાન કિંગ્સબરીની...
ઇન્સાઇટ યુકે નામની ભારતીય સંસ્થાએ લેસ્ટરમાં વ્યાપેલા સિવિલ ડિસઓર્ડર અંગે એક યાદીમાં જણાવ્યું હતું કે ‘’છેલ્લા 20 દિવસોમાં લેસ્ટરમાં હિંદુ સમુદાય સંગઠિત હિંસાના નિશાન...
લેસ્ટરમાં આવેલા જૈન સેન્ટર, શ્રી સનાતન મંદિર, શ્રી રામ મંદિર, શ્રીજીધામ હવેલી, હિન્દુ મંદિર, ગીતા ભવન મંદિર, BAPS સ્વામિનારાયણ મંદિર, વ્રજધામ હવેલી, સ્વામિનારાયણ મંદિર,...
સમગ્ર લેસ્ટરમાં હિન્દુ અને જૈન મંદિરોનું પ્રતિનિધિત્વ કરતા લેસ્ટરના સંજીવ પટેલે જણાવ્યું હતું કે ‘’હું શનિવારની રાત્રિની અવ્યવસ્થાથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે....
લેસ્ટર સ્થિત ફેડરેશન ઑફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશનના સુલેમાન નાગદીએ બીબીસીને કહ્યું હતું કે "અમે જે શેરીઓમાં જોયું છે તે ખૂબ જ ચિંતાજનક છે. ભારત અને...
લેસ્ટર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "અમે લેસ્ટરમાં હિંસા, અવ્યવસ્થા અથવા ધાકધમકી સહન કરીશું નહીં. અમે શાંત અને સંવાદનું આહ્વાન કરવાનું ચાલુ રાખીએ...
















