ન્યૂયોર્કસ્થિત જોન સિમોન ગુગ્ગેનહેઇમ મેમોરિયલ ફાઉન્ડેશને 7 એપ્રિલે તેની ગુગ્ગેનહેઇમ ફેલોશિપ મેળવનારાઓની યાદી જાહેર કરી છે. આ 180 ‘અપવાદરૂપ વ્યક્તિઓ’નું વૈવિધ્યસભર ગ્રૂપ, જેમાં ઘણા...
શિકાગોમાં મુખ્ય ઓફિસ ધરાવતા ધ અમેરિકન એસોસિએશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન-(AAPI) દ્વારા વર્ષ 2022-2023ના નવા હોદ્દેદારોની જાહેરાત 10 એપ્રિલે કરવામાં આવી છે. નવી...
રટગર્સ યુનિવર્સિટી-ન્યૂ બ્રન્સવિકના બે ભારતીય સહિત ચાર વિદ્યાર્થીઓની ગોલ્ડવોટર સ્કોલર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમને ગણિત, વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ અભ્યાસ બદલ પસંદ...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...
ભારત સરકારે કંધાર વિમાન અપહરણ કેસના આરોપી મુશ્તાક અહેમદ ઝરગરને ત્રાસવાદી જાહેર કર્યો છે. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઇસી-814ના હાઇજેક કરવામાં આવેલા વિમાનના મુસાફરોના બદલામાં...
ન્યૂયોર્કમાં બ્રુકલિન સબવે ટ્રેન પર અંધાધુંધ ફાયરિંગના એક શંકમંદની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ત્રાસવાદના આરોપ મૂકવામાં આવ્યા છે. સબવે ટ્રેન...
રશિયાના આક્રમણના આશરે સાત સપ્તાહ પછી યુક્રેનને કાળા સમુદ્રમાં રશિયાના એક યુદ્ધજહાજ પર મિસાઇલ હુમલો કરીને તેને ડુબાડી દીધું હોવાનો ગુરુવારે દાવો કર્યો હતો....
વિવધ દેશોમાં પોતાના સેવા કાર્યોના કારણે વિખ્યાત થયેલા વ્રજ પાનખણીયાના પિતાને સમાજ સેવાનો ખૂબ જ ભાવ હતો. એક વખત વજુભાઇએ કોઇક સ્થળે પિતાના નામની...
મૂળ પોરબંદર પાસેના પટેલકા ગામના વતની અને ડીસેમ્બર 1950માં નાઇરોબીમાં જન્મેલા વ્રજ પાનખાણીયા લોકોની નજરમાં ભલે સંપન્ન મિલિયોનેર બિઝનેસમેન હોય પરંતુ તેઓ તન, મન...
મુસ્લિમોના પવિત્ર પર્વ ઇદ પહેલા કેટલીક રાતો બાકી છે ત્યારે સફા ઈદ-અલ-ફિત્ર માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે પોતાના હાથ પર મહેંદીની પેટર્ન દોરાવી...