બર્મિંગહામ સિટી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન અને તેની શીખ સોસાયટીએ મંગળવારે મિલેનિયમ પોઈન્ટ ખાતે એટ્રીયમમાં 'કેમ્પસ પર લંગર'નું આયોજન કર્યું હતું. જેમાં 500થી વધુ લોકોએ...
57 વર્ષ પહેલાં હોસ્પિટલમાં પ્રસુતી વખતે બદલાઇ ગયેલી બે મહિલાઓએ હોસ્પિટલ અને બે ડોકટરો સામે દાવો કરી રહી છે. તેઓ માને છે કે તેમના...
પેરાસિટામોલમાં "છુપાયેલ" મીઠું હૃદય રોગ અને સંબંધિત મૃત્યુના જોખમ સાથે સંકળાયેલું છે એમ એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે.
સોડિયમ ધરાવતું પેરાસિટામોલ લેનારા હાઈ બ્લડ...
પ્રખ્યાત ભારતીય ગાયક, સંગીતકાર, અભિનેતા અને કવિ સરતિન્દર સરતાજે યુકેની સોલ્ડ ટૂર પહેલા સ્ટાફ અને વિદ્યાર્થીઓને મળવા અને વાતો કરવા બર્મિંગહામ સિટી યુનિવર્સિટીની મુલાકાત...
મહારાણીને ટીવી શો ‘’ધ કુમાર્સ એટ નંબર 42’’ ખૂબ જ પસંદ હોવાનું અને તેમાં પણ દાદીનું પાત્ર ભજવતા મીરા સ્યાલના ખાસ ચાહક હોવાનું કહેવાય...
હોમ ઓફિસનો £2.55 બિલિયનનો કોન્ટ્રાક્ટ મેળવનાર માઇટીના CEOએ સ્ટાફ દ્વારા વોટ્સએપ પર કરાયેલા રેસીસ્ટ સંદેશાઓ બદલ વ્યક્તિગત રીતે હોમ સેક્રેટરીની માફી માંગી અને તપાસ...
બ્રિટનના શીખ જૂથોએ શીખ સમુદાય વિશેની 'ખૂબ અપમાનજનક' ટિપ્પણી કરવા બદલ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને બરતરફ કરવા વડા પ્રધાન બોરિસ જૉન્સનને હાકલ કરી છે....
સોમવાર ૨૧ ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર હૅરોમાં ગાયત્રી પરિવાર - હરિદ્વારના સંત આચાર્ય ડો. ચિન્મય પંડ્યાનું શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા સ્વાગત કરાયું...
20 ફેબ્રુઆરીના રોજ કોવિડ માટે પોઝીટીવ જાહેર થયા બાદ ગયા અઠવાડિયે સંખ્યાબંધ ઇવેન્ટ્સ રદ કરનાર 95 વર્ષીય મહારાણી કામ પર પાછા ફરી રહ્યા છે...
વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ તેમજ સેવા પ્રદાન કરનારા લોકો અને સંસ્થાઓને નડતા પડકારોની ચર્ચા કરવા 21 ફેબ્રુઆરીના રોજ એનબીટીએ દ્વારા એનએચએસ બ્લડ...
















