ભારત આખાના લોકોનું જો કોઇ મનપસંદ પીણું હોય તો તે ચા છે. તંદુરસ્ત આયુર્વેદિક પીણું હવે આખા વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થઇ રહી છે અને...
ભારતમાં વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) ધારા (CAA)ના અમલ માટેના નિયમો જારી કરવામાં આવ્યાના આશરે બે મહિના પછી બુધવારે પ્રથમ વખત 14 બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની...
સુનક જે બિલને "અત્યાર સુધીનો સૌથી સખત એન્ટી-ઇમિગ્રેશન કાયદો" ગણાવી બચાવ કરે છે તે બિલ યુકેના જજીસને આફ્રિકન રાષ્ટ્ર રવાન્ડાને સલામત દેશ ગણવા દબાણ...
દિલ્હી હાઇકોર્ટે સિંગલ બેન્ચના ચુકાદાને રદ કરીને તેની લોકપ્રિય પોટેટો ચીપ્સ બનાવવા માટે ઉગાડવામાં આવેલા વિશેષ જાતના બટાટાના પેટન્ટને ફરી બહાલ કર્યાં હતા. નવ...
કેનેડાના એક ટોચના અધિકારીએ સમાચાર એજન્સી- રોયટર્સને જણાવ્યું હતું કે, શીખ ભાગલાવાદી નેતાની હત્યા અંગેના રાજદ્વારી વિવાદને કારણે વિઝા આપનારા કેનેડિયન રાજદ્વારીઓને ભારતે કાઢી...
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની સંખ્યામાં ચિંતાજનક વધારા વચ્ચે કોમ્યુનિટી સંગઠન TEAM Aidના સ્થાપક મોહન નન્નાપાનેની જણાવ્યું હતું કે તેમનું સંગઠન એક દિવસમાં ઓછામાં ઓછી...
2020માં સરહદો પર થયેલા રક્તપાત માટે ચીનને જવાબદાર ઠેરવતા વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે બેઇજિંગ ભારત સાથે લાંબા સમયથી ચાલતા લેખિત...
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ત્રણ ભારતીયોની ધરપકડના અહેવાલ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે નિજ્જરની હત્યા...
તા. 27 મી એપ્રિલ 2024 રોજ નવનાત વણિક ભગિની સમાજ (NVBS)ની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં 2024/2026 કારોબારી સમિતિની ચૂંટણી થઈ હતી. જેમાં પ્રેસિડેન્ટ તરીકે...
ગયા અઠવાડિયે જેટ સ્કી પર અલ્જેરિયાના મોરોક્કોના ઉત્તરપૂર્વીય છેડે સૈદિયાના બીચ રિસોર્ટના પાણીમાં જતા રહેલા બે ફ્રેન્ચ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરાયા બાદ યુકે...