ભારત સરકારે શનિવારે ટ્વીટરને નોટિસ જારી કરતાં જણાવ્યું હતું કે કંપનીને ભારતના નવા આઇટી નિયમોનું તાકીદે પાલન કરવા માટે છેલ્લી નોટિસ આપવામાં આવે છે....
ભારતમાં શનિવારે કોરોનાના 1.20 લાખ નવા કેસ નોંધાયા હતા અને કોરોનાથી 3,380 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતા. કોરોનાના આ દૈનિક કેસો છેલ્લાં 58 દિવસમાં...
1997 પછી સર્વિસિસના ક્ષેત્રમાં સૌથી ઝડપી માસિક વૃદ્ધિ અને ફર્લો પર ગયેલા કામદારોની સંખ્યામાં ઘટાડાએ સંકેત આપ્યો છે કે યુકેના તમામ ચાર દેશોમાં લોકડાઉન...
ઇંગ્લેન્ડના વિદ્યાર્થીઓને કોવિડ કેચ-અપ યોજના અંતર્ગત 100 મિલિયન કલાકનું ટ્યુશન આપવામાં આવશે. આ માટે સરકાર દ્વારા £1.4 બિલિયન વાપરવામાં આવશે. જો કે તે અભ્યાસક્રમ...
બર્મિંગહામના સનબીમ વે, કિટ્સ ગ્રીન ખાતે રહેતા ભાઈએ માનસિક તંદુરસ્તી સુધારવા માટે ખરીદીને આપેલો કુતરો 21 વર્ષીય બહેન કાઇરા લાડલોના મોતનું કારણ બન્યો હોવાનું...
ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત ઘર ખરીદવા માંગતા લોકોને ‘ફર્સ્ટ હોમ્સ’ યોજના અંતર્ગત નવા બનાવાયેલા ઘરની ખરીદીમાં 50% સુધીની છૂટ આપવામાં આવશે. જે છૂટ £100,000 કે...
લંડન સ્થિત ગુજરાતી આર્ય એસોસિએશન - લંડન દ્વારા કોરોનાવાઇરસનો ભોગ બનેલા યુકેવાસીઓ અને ભારતવાસીઓને મદદ માટે દાનની અપીલ કરી ફંડ ફાળો એકત્ર કરી પ્રથમ...
ટેક જાયન્ટ એપલ ઇચ્છે છે કે તેના તમામ કર્મચારીઓ સપ્ટેમ્બર 2021 સુધીમાં તેની ઑફિસોમાં કામ પર પાછા ફરે. ફેસબુકે ગયા વર્ષે જાહેરાત કરી હતી...
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના પેટ્રન ગોપાલભાઇ જીવનદાસ પોપટનું તા. 3 જૂન, 2021ના ​​રોજ સાંજે 7.25 કલાકે તેમના નિવાસ સ્થાને કાર્ડિયાક એટેકના કારણે નિધન થયું...
ભારતમાં શુક્રવારે કોરોના વાઇરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા હતા અને 2,713 લોકોના મોત થયા હતા. નવા કેસ સામે કરતાં વધુ સંખ્યામાં એટલે કે...