ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
ઘેરા કથ્થાઇ ચળકતાં અળસીનાં દાણાએ આરોગ્ય જાળવવા ઉપયોગી ખાદ્યપદાર્થોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ઘણાં સંશોધનોએ સાબિત કર્યું છે કે નાના સરખા અળસીના...
મેકઅપ દરમિયાન, મોટાભાગના લોકો તેમના ચહેરા પર મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. બજારમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે, જે આપણી...
મેસેચ્યુસેટ્સની બ્રિજહામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન અભ્યાસ અનુસાર દરરોજ મલ્ટીમિટામીનની ટેબ્લેટ લેવાથી 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની માનસિક તંદુરસ્તી વધે છે...
દર વર્ષે બીજી ઓક્ટોબરે ગાંધી જ્યંતી નિમિત્તે ભારતમાં ખાદીના વસ્ત્રો તથા ખાદીના કાપડમાં વિવિધ સ્થળે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં છે ત્યારે લોકો ખાદીના વસ્ત્રો, આસન,...
દિવાળી જેવા ધાર્મિક તહેવારો સામાન્ય રીતે કુટુંબ માટે મિજબાની અને ઉજવણીનો સમય હોય છે. જોકે આ ઉજવણીમાં ડિમેન્શિયાથી પીડિત કોઈ પ્રિય વ્યક્તિની સંભાળ લેવાનું...