- ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન
એકથી પાંચ વર્ષનાં બાળકોમાં ઇમ્યુનિટી નબળી હોવાને કારણે વારંવાર ઇન્ફેકશનથી બીમારી થઈ જતી હોય છે. સ્કૂલમાં રમત-ગમત દરમ્યાન અન્ય સંક્રમિત...
યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)ના એક સંશોધનમાં જણાયું છે કે, જે લોકોએ બહાર મળતા તૈયાર ભોજન આરોગ્યું હતું તેની સામે ઘરમાં બનાવેલું ભોજન આરોગ્યું હતું...
રેડ બુલ જેવા એનર્જી ડ્રિંકના એક કેનનું પ્રાસંગિક સેવન કરવાથી ઊંઘની સમસ્યા ઊભી થઇ શકે છે તેવું એક સંશોધનમાં જણાયું છે.
દરરોજ કેફિનયુક્ત ડ્રિંક્સનું સેવન...
એક સંશોધનમાં જણાયું છે કે, શરીરમાં ખનીજ સંપૂર્ણ રીતે શોષી શકાય તે માટે મહિલાઓએ સવારે નારંગીના એક ગ્લાસ જ્યૂસ સાથે આયર્ન સપ્લીમેન્ટસનું સેવન કરવું...
વિવિધ તહેવારો-ઉત્સવોનું મહત્વ તે સાથે જોડાયેલી દંતકથાઓ સાથે તો હોય છે જ, પરંતુ જે-તે તહેવારોની ઉજવણીમાં અપનાવવામાં આવતા પરંપરાગત ખાન-પાન, પ્રવૃત્તિઓ વિશે અભ્યાસપૂર્ણ દ્રષ્ટિથી...
સ્ત્રી હોય કે યુવતી, પાતળા દેખાવું આજકાલ બધા માટે બહુ મહત્ત્વનું બની ગયું છે. એ માટે તેઓ યોગ કરે, જિમ જોઈન કરે, ડાયટિંગ પણ કરે. પણ ઘણી છોકરીઓ...
દિવાળી જેવા ધાર્મિક તહેવારો સામાન્ય રીતે કુટુંબ માટે મિજબાની અને ઉજવણીનો સમય હોય છે. જોકે આ ઉજવણીમાં ડિમેન્શિયાથી પીડિત કોઈ પ્રિય વ્યક્તિની સંભાળ લેવાનું...
ડો. યુવા અય્યર : આયુર્વેદિક ફિઝિશિયન
ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ શરીરમાં ફેરફાર અનુભવાય છે. ગરમી, બાફ, પરસેવાથી થતી અકળામળથી છુટકારો મળતા આહલાદક અનુભવાય તે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મોર્નિંગ વોક, આર્મચેર પર આરામ કરવાથી લઈને સ્નોર્કલિંગ સુધીની...
એક સંશોધનમાં જણાયું હતું કે, અઠવાડિયાના અન્ય દિવસોની સરખામણીએ સોમવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવવાની સંભાવના વધુ હોય છે.
વૈજ્ઞાનિકોએ આયર્લેન્ડમાં પાંચ વર્ષના સમયગાળામાં હૃદયરોગના ગંભીર...
















