સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુસ્લિમ પક્ષની મૌખિક અરજી પર મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી શાહી ઇદગાહના સરવેની મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે...
અયોધ્યામાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજની બનાવેલી મૂર્તિ સ્થાપિત કરાશે. ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિનું વજન 150થી 200 કિલો...
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે કેદારનાથના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી હતી. ઉખીમઠના ઓમકારેશ્વર...
સુપ્રીમ કોર્ટે મંગળવારે મથુરાની 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન ક્રિષ્નના જન્મસ્થળ...
પ્રયાગરાજ સોમવારે મકરસંક્રાંતિના અવસર પર 12 લાખથી વધુ ભક્તોએ  ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર ડૂબકી લગાવી હતી.મકરસંક્રાંતિની ઉજવણી સાથે  દોઢ મહિના લાંબા 'માઘ મેળા'ની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રામાણિકતાના મહત્ત્વ પર ભાર મૂકીને શાસનના ભગવાન રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ પ્રગટાવવાનું આહ્વાન...
પૂ. મોરારિબાપુ એક દેહાતી, એક અભણ માણસ તેની ખેતીની ઉપજનો માલ વેચવા એક નગરમાં ગયો. દેહાતમાં રહે એથી એને આજકાલની આધુનિક વ્યવસ્થાનું વિશેષ જ્ઞાન નહોતું....
ભાઇશ્રી પૂજ્ય રમેશભાઇ ઓઝા ચાલો ને આપણે જીવન્મુક્ત બનતા શીખીએ. ભગવાનની ભક્તિ કરીએ તો આપણું જીવન પણ એવું બની શકે છે. સૌપ્રથમ તો જીવન અંગે...
પૂ. મોરારિબાપુ ગત સપ્તાહે હોળીનો તહેવાર ઉજવાઇ ગયો.  આખા રાષ્ટ્રને ને પૃથ્વીના ગોળાને રંગોત્સવે ઘેલું કર્યું હતું. હોળીના દિવસે હોલિકાદહન થાય છે. તેનો અર્થ સમજવા...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવાર, 23 એપ્રિલે હનુમાન જયંતિના શુભ અવસર પર ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતનની મુલાકાત લીધી હતી. વૈદિક મંત્રોચ્ચાર, સુગંધિત ફૂલોની પાંખડીઓ અને...