પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ અને કેદારનાથમાં યાત્રાળુઓ માટે માત્ર રૂપિયા 300 ચૂકવીને VIP દર્શન કરવાની સુવિધા ચાલુ કરવામાં આવી છે.. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ BKTCની...
ઘણા બધા લોકો તેમના અનિયંત્રિત ગુસ્સો અને ગુનાની ભાવનાથી સભર રહી મારી પાસે આવતા હોય છે. તમે લોકો સાત્વિક શુદ્ધતા, દિવ્યતા અને સુંદરતાથી સભર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધીના પેસેન્જર રોપવે માટે રૂ.645 કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જાહેર પરિવહન...
-પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા
જીવનમાં સતત ઉત્તમ આચરણ અને સત્સંગ જરૂરી છે. આપણે તો સતત સદાચાર જીવન જીવવાનું છે. આચાર, વિચાર, આહાર, વિહારમાં આવી જ...
આસારામે બળાત્કારના કેસમાં ગાંધીનગરની સેશન કોર્ટે કરેલી આજીવન કેદની સજાને ગુરુવારે હાઇકોર્ટમાં પડકારી હતી. સુરતની મહિલાએ ૨૦૧૩માં રેપ સહિતની ધારા હેઠળ આસારામ વિરુદ્ધ ફરિયાદ...
સૌરાષ્ટ્રમાં રાજકોટ - જૂનાગઢ રોડ પર આવેલું વીરપુર જલારામ બાપાના ધામથી ખૂબ પ્રખ્યાત છે. એક સમયનું નાનકડું ગામ વીરપુર આજે મોટું તીર્થધામ ગણાય છે....
શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
શક્તિપીઠ અંબાણી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચિક્કીના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે અંબાણી વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો...
આપણા રાષ્ટ્ર ભારતમાં એવી ભાવના થવી જોઇએ કે જે કાર્ય કરું છું, તે રાષ્ટ્રનિર્માણનું છે. એ વાત નક્કી જ છે કે કઠોર પરિશ્રમ વગર...
ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું લગ્ન જ્યાં થયું હતું એ સ્થળે માધવરાયનું મંદિર માધવપુર મુકામે આવેલું છે. આ માધવપુર પોરબંદરથી લગભગ 60 કિ.મી. દૂર...
















