અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ...
અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામમંદિર સંકુલ સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સાથે તેની પોતાની રીતે 'આત્મનિર્ભર' હશે. તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુસ્લિમ પક્ષની મૌખિક અરજી પર મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી શાહી ઇદગાહના સરવેની મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે...
અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી 17મી સદીની શાહી ઈદગાહ મસ્જિદના સરવેને લીલીઝંડી આપી હતી. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ આ...
સદગુરુ સાથે સંવાદ વ્યસન સામાન્ય રીતે પદાર્થોનું હોય છે. ભક્તિ એ એવી વસ્તુ પ્રત્યે છે જેને તમે તમારાથી ઉપર રાખો છો. ભક્તિનું આચરણ કરી શકાતું...
ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રખ્યાત કાશી વિશ્વનાથ ધામની છેલ્લા બે વર્ષમાં 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહિત 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લીધી છે. 13 ડિસેમ્બર 2021થી 6...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પવિત્ર ભૂમિ ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતનમાં 9 ડિસેમ્બરે સૂર્યાસ્ત સમયે વિશ્વ વિખ્યાત પરમાર્થ ગંગા આરતી સમારોહમાં ભાગ લીધો હતો....
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) વર્ષના આ મહત્વના સમયમાં આપણે ભારત માતાની સ્વતંત્રતાની વર્ષગાંઠની ઉજવણી કરીએ છીએ. આપણે અંગ્રેજોની મજબૂત સ્થિતિ છતાં અહિંસક...