જૈન વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબધ્ધ શ્રી નેમુભાઈ ચંદરિયા OBE નું 27 સપ્ટેમ્બર 2025ના રોજ શાંતિપૂર્ણ રીતે પરિવારજનોની ઉપસ્થિતીમાં અવસાન થયું હતું. નેમુભાઈનું...
કમલ રાવ આજથી 85 વર્ષ પહેલા, દૂર છેવાડાના ઇસ્ટ અફ્રિકામાં ગુજરાતી અને ભારતીય પરિવારોમાં દેશના સંસ્કાર, ધર્મ, ભાષા જળવાયેલા રહે અને તેઓ સમાચારોથી વાકેફ...