ચિન્મય મિશન 2026માં તેની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી વૈશ્વિક આધ્યાત્મિક અભિયાનો સાથે કરનાર છે. ચિન્મય મિશનના વૈશ્વિક વડા, સ્વામી સ્વરૂપાનંદે, ઉત્તર અમેરિકા આધ્યાત્મિક શિબિર...
શિકાગો બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા સમર પિકનિકનું આયોજન સ્થાનિક ફોરેસ્ટ રીઝર્વ પાર્કમાં કરવામાં આવ્યું હતું જેમાં અબાલ વૃધ્ધ સૌએ સાથે મળીને સવારે 10 થી સાંજે...
ઋષિકેશના વિખ્યાત સંત અને પરમાર્થ નિકેતનના સ્થાપક પૂજ્ય ચિદાનંદ સરસ્વતીએ તાજેતરમાં ચટ્ટનૂગા, ટેનેસીમાં આવેલા શ્રી સનાતન મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક ભક્તોને દર્શન...