ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(એફટીએ)ની મંત્રણાના ભાગરૂપે બ્રિટન પાસેથી બાસમતિ ચોખા પરની આયાત ડયૂટીમાં ઘટાડો થાય તેમ ભારત ઈચ્છે છે.
બ્રિટનમાં ભારતના બાસમતિની કેટલીક જાતો પર લાગુ...
બ્રિટિશ સરકાર દ્વારા જનરલાઇઝ્ડ સ્કીમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) ટેરિફ લાભ યોજના પાછી ખેંચવાના નિર્ણયથી ચામડા અને કાપડ જેવા ક્ષેત્રોના ભારતીય નિકાસકારોને અસર થઈ શકે...
બુકર હોલસેલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ, ચેરિટી ગ્રોસરીએઇડના પ્રમુખ અને ફૂડ રિટેલિંગ ઉદ્યોગમાં એક આદરણીય ચાર્લ્સ વિલ્સનને બિઝનેસ અને પરોપકારની સેવાઓ માટે CBE એનાયત કરાયો...
ડૉ. પરવિન્દર કૌર અલી, પ્રો. પ્રોકર દાસગુપ્તા અને અનુજ ચાંદેને OBE એનાયત
હીઝ મેજેસ્ટી ધ કિંગ ચાર્લ્સના પ્રથમ બર્થડે ઓનર્સ લિસ્ટમાં સમયના મોટા પડકારોનો સામનો...
તાજેતરમાં વાટાઘાટોનો 10મો રાઉન્ડ પૂર્ણ કરનાર ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (એફટીએ) બન્ને દેશો માટે લાભકારી બની રહેશે એમ ભારતના ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ...
બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ફુગાવાને નીચે લાવવા માટે 22 જૂનના રોજ પોતાના 'બેઝ રેટ' અથવા 'વ્યાજ દર'માં અડધા ટકાનો વધારો કરીને વ્યાજદર 5 ટકા કર્યો...
ટાઇટેનિકનો ભંગાર શોધવા જતા ગુમ થયેલા બ્રિટિશ ઉદ્યોગપતિ હેમિશ હાર્ડિંગ નામીબીયાથી આઠ જંગલી ચિત્તા ભારત લાવવાના પ્રોજેક્ટ સાથે જોડાયા હતા. તેમણે આ મિશન માટે...
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના AD પોર્ટ્સ ગ્રૂપે ગુરુવારે પાકિસ્તાનની કરાચી પોર્ટની ડોકિંગ ફેસિલિટીના સંચાલનને હસ્તગત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતા. આ ડીલ $220...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન વિશ્વની અગ્રણી ચીપમેકર કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. કંપની આ...
બેન્ક ઑફ ઇંગ્લેન્ડે ગુરુવારે વ્યાજદરમાં વ્યાજદરમાં 0.50 ટકાનો ધારણા કરતાં મોટો વધારો કર્યો હતો. બ્રિટનમાં ફુગાવામાં લાંબા સમય સુધી ઘટાડો ન થવાના સંકેત મળ્યા...
















