રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તાજેતરના દિવસોમાં તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે ધાર્મિક સ્થળોની યાત્રા કરી રહ્યાં છે. તેઓ આંધ્રપ્રદેશના...
વિશ્વવિખ્યાત યોગગુરુ સ્વામી રામદેવ તેમની પાંચ કંપનીઓનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહ્યા છે. સ્વામી રામદેવના નેતૃત્ત્વમાં પતંજલિ ફૂડ્સના શેરમાં રોકાણકારોને મોટો ફાયદો મળી રહ્યો...
ગુજરાતના જાણીતા વૈશ્વિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનવાનો યાદીમાં બીજા ક્રમ મેળવ્યો છે. વિશ્વના પ્રથમ 10 ધનવાનોની યાદીમાં એલન મસ્ક પ્રથમ ક્રમે છે....
ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસે જણાવ્યું છે કે, ફિક્સ એનર્જી બિલ ધરાવનારા લોકોને ઓટોમેટિક ડિસ્કાઉન્ટ મળશે ને તેમના ટેરિફમાં આપમેળે ઘટાડો જોવા મળશે અને લોકોને આ...
ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ)એ ભારતીય ચલણ રૂપિયામાં દ્વિપક્ષીય વેપાર કરવાનું વ્યવસ્થાતંત્ર જાહેર કર્યા પછી ઘણા દેશોએ ભારત સાથે ભારતીય ચલણમાં દ્વિપક્ષીય વેપાર કરવાનો રસ...
કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ શિયાળામાં યોજાવાનું નિર્ધારિત હોઇ પ્રવાસન ઉદ્યોગમાં વધુ તેજીથી ઉત્સાહિત સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)ની આ વર્ષના ઉત્તરાર્ધમાં જ પ્રવાસન ક્ષેત્રની આવક...
અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડ અને તાઇવાની ઇલેક્ટ્રોનિક કંપની ફોક્સકોનના સંયુક્ત સાહસે રૂ.1,54,000 કરોડ (આશરે 20 બિલિયન ડોલર)ના સેમિકન્ડકટર પ્રોજેક્ટ માટે મંગળવાર, 13...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે સોમવારે રાજસ્થાનના ઉદયપુર નજીક આવેલા નાથદ્વારા શહેરની મુલાકાત લીધી હતી. શ્રીનાથજી મંદિર 350 વર્ષથી વધુ...
અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડે તેના 20 બિલિયન ડોલરના સેમિકન્ડકટર પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત પર પસંદગી ઉતારી છે, એમ...
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) અને જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) વચ્ચે સંશોધન, સલાહ અને વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ પર સહયોગ કરવા માટે તાજેતરમાં સમજૂતી...

















