ભારતની કંપનીમાં નોન-રિપેટ્રિયેશન બેસિસે બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ) દ્વારા કરવામાં આવેલા રોકાણને ઘરેલુ રોકાણ ગણવામાં આવશે. આવા રોકાણને પરોક્ષ વિદેશી રોકાણ ગણવામાં આવશે નહીં.
ઉદ્યોગ અને...
એક સમયે પક્ષીઓ અને ચરતી ભેંસોનું પ્રભુત્વ હતું તેવા સાબરમતી નદીના કિનારે ભારતનું નવું ફાઇનાન્શિયલ હબ ઊભરી રહ્યું છે. કેટલાંક ટાવર્સ જેપી મોર્ગન ચેઝ...
દેવાગ્રસ્ત ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયામાં સરકાર તેનો હિસ્સો વધારીને 48.99 ટકા કરવા સંમત થઈ હોવાની કંપનીએ રવિવારે જાહેરાત કરી હતી. સ્પેક્ટ્રમ હરાજીના બાકી લેણાના...
ભારતમાં વિરોધને પગલે ટર્કિશ એરલાઇન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર આયસીએ ટાટા ગ્રૂપની કંપની એર ઇન્ડિયાના સીઇઓનો હોદ્દો સ્વીકારવાનો મંગળવારે ઇનકાર કર્યો હતો. ટાટા ગ્રૂપના પ્રવક્તાએ...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) એજીંગ પોપ્યુલેશન ટીમ દ્વારા એસ્ટેટ અને ઇનહેરીટન્સ ટેક્સ પ્લાનિંગ અંગે વાર્તાલાપનું આયોજન તારીખ: 24 નવેમ્બર 2021ના રોજ રાત્રે 8થી...
કોંગ્રેસ માઈનોરિટી સેલના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તા માટે...
ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની એર ઇન્ડિયામાં નવું મૂડીરોકાણ કરવા અને ઊંચા ખર્ચને દેવાને ભરપાઈ કરવા માટે આશરે 4 બિલિયન ડોલર એકત્ર કરવાની યોજના બનાવી...
ભારતની મરી-મસાલા કંપની એમડીએચના સ્થાપક- સંચાલક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરુવારે અવસાન થયું હતું. પદ્મભૂષણથી નવાજાયેલા ધર્મપાલ 97 વર્ષના હતા.
કોરોનાથી સાજા થઇ ગયા બાદ એમના...
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્રારી ગજગ્રાહ વચ્ચે ભારતીય અગ્રણી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કેનેડા સ્થિત એસોસિયેટ કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશને તેનો બિઝનેસ સમેટી...
ભારતના વિરોધ પક્ષોએ એકજૂથ થઈને બિલિયોનેર ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપના કથિત ગોટાળાની તપાસ સંસદીય સમિતિ અથવા સુપ્રીમ કોર્ટ નિયુક્ત સમિતિ દ્વારા કરવાની...

















