ભારતના કુલ 254 મિલિયોનેરે વર્ષ 2008માં ‘ગોલ્ડન વિઝા’ રૂટ ખુલ્યા બાદ બ્રિટનમાં મોટુ રોકાણ કરી યુકેમાં સ્થાયી થવાનું પસંદ કર્યું હોવાનું યુકે સ્થિત ભ્રષ્ટાચાર...
કેન્દ્રીય કેબિનેટે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNLને ફરી બેઠી કરવા માટે રૂ.1.64 લાખ કરોડના જંગી પેકેજને મંજરી આપી છે. BSNL સાથે ભારત બ્રોડબેન્ડ નિગમ (બીબીએનએલ)ને મર્જ કરીને...
સરકારની તિજારીમાંથી આવતા દરેક એક રૂપિયામાંથી 58 પૈસાની આવક સીધા અને આડકlરા કરવેરામાંથી, 35 પૈસાની આવક ઋણમાંથી, 5 પૈસાની આવક જાહેર સાહસોના હિસ્સાના વેચાણ...
જાણીતી ફાયનાન્શિયલ સર્વિસીઝ કંપની જેપી મોર્ગને તાજેતરમાં તેના એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારત આર્થિક સમૃદ્ધિ પર આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ટ્રેડવોરની પરિસ્થિતિમાં...
અગ્રણી ઓટો કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL)એ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત તેના પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા...
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ મંગળવારે વિલફુલ ડિફોલ્ટર્સ અને મોટા ડિફોલ્ટર્સ સામે આકરી કાર્યવાહી કરવા માટે માસ્ટર આદેશો જારી કર્યા હતાં, જે મુજબ બેન્કો અને...
એક્સ્પો 2020 દુબઈમાં ઇન્ડિયન પેવેલિયન માટેના વીડિયો મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને ભારતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આજે ભારતનો વિશ્વના...
ભારત સરકારની માલિકીની દેવાના ડુંગર હેઠળની એરલાઇન એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઇસજેટના પ્રમોટર અજયસિંહે ફાઇનાન્શિયલ બિડ કર્યા છે. આમ હવે સરકારી...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલના તારણોના આધારે ભારતના શેરબજારમાં સોમવાર, 3 જૂને અભૂતપૂર્વ તેજી આવી હતી તથા શેરબજારના સૂચકાંકો ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શ્યા...

















