મેઘરાજા
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં પહેલી જૂનથી 21 જુલાઈ સુધીમાં આશરે 17 ઇંચ સરેરાશ વરસાદ સાથે સીઝનનો 51.37 ટકા...
પરિવાર
અમદાવાદ જિલ્લાના બગોદરા ગામમાં રવિવારે વહેલી સવારે એક દંપતી અને તેમના ત્રણ સગીર બાળકોના મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હતા, પોલીસે આને સામૂહિક આત્મહત્યાનો...
ટાટા ગ્રુપ
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા ક્રેશના પીડિતો માટે એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપવાની શુક્રવારે જાહેરાત કરી હતી....
ચોરી
હેરિટેજ સાઇટ સરખેજ રોઝાના ગુંબજના કળશની કથિત ચોરીમાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓની પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી. આ કળશ 150 વર્ષ જૂના ધાતુમાંથી બનાવવામાં આવેલો...
અમિત ચાવડા
કોંગ્રેસે ગુરુવારે, 17 જુલાઇએ શક્તિસિંહ ગોહિલના સ્થાને અમિત ચાવડાને તેના ગુજરાત એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતાં. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા...
કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં મોટા શહેરોની કેટેગરીમાં અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું હતું. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 'સ્વચ્છ શહેર'ની આ...
ફ્યુઅલ સ્વીચ બંધ
ગયા મહિને ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટના બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતનું કોકપીટ રેકોર્ડિંગ સંકેત આપે છે કે વિમાનના કેપ્ટને બંને એન્જિનમાં ઇંધણનો પ્રવાહ કાપી...
ગુજરાત સરકારે આદિવાસી સમુદાયો માટે આરોગ્યસંભાળમાં સુધારો કરવા માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના 17 જિલ્લાઓને આવરી લેવાયા છે. આ...
વિમાન
એર ઈન્ડિયાના અમદાવાદ એર ક્રેશની તપાસના પ્રાથમિક અહેવાલે વિવાદનો વંટોળ જગાવ્યો છે. કેટલાક નિષ્ણાત વર્તુળોએ પાયલોટ કે કો-પાયલોટના ઈરાદાપૂર્વકના કૃત્ય કે ભારે માનસિક હતાશાના...
હરિભક્તો
ગુજરાતના બોટાદ જિલ્લામાં ગોધવાટા ગામ નજીક BAPSના 7 હરિભક્તોને લઇને જતી એક કાર કોઝવેમાં તણાઈ જતાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મૃત્યુ...