કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં મોટા શહેરોની કેટેગરીમાં અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું હતું. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 'સ્વચ્છ શહેર'ની આ...
ફ્યુઅલ સ્વીચ બંધ
ગયા મહિને ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટના બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતનું કોકપીટ રેકોર્ડિંગ સંકેત આપે છે કે વિમાનના કેપ્ટને બંને એન્જિનમાં ઇંધણનો પ્રવાહ કાપી...
પાટીદાર સમાજ
લેઉવા પાટીદાર સમાજ ઓફ અમેરિકા ફફફઉ દ્વારા આગામી તા. 1 થી 3 ઓગસ્ટ દરમિયાન હયાત રીજન્સી DFW ઇન્ટરનેશનલ એરપોર્ટ, 2334 N. ઇન્ટરનેશનલ પાર્કવે, DFW...
ગુજરાત સરકારે આદિવાસી સમુદાયો માટે આરોગ્યસંભાળમાં સુધારો કરવા માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના 17 જિલ્લાઓને આવરી લેવાયા છે. આ...
વિમાન
એર ઈન્ડિયાના અમદાવાદ એર ક્રેશની તપાસના પ્રાથમિક અહેવાલે વિવાદનો વંટોળ જગાવ્યો છે. કેટલાક નિષ્ણાત વર્તુળોએ પાયલોટ કે કો-પાયલોટના ઈરાદાપૂર્વકના કૃત્ય કે ભારે માનસિક હતાશાના...
જૂનાગઢ
વડોદરા જિલ્લામાં 9 જુલાઈએ મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં પછી મંગળવાર, 15 જુલાઈએ જૂનાગઢ જિલ્લાના માંગરોળના આજક ગામે વધુ એક બ્રિજ...
ધારાસભ્ય
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરીની બહાર પશુપાલકોના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત...
હરિભક્તો
ગુજરાતના બોટાદ જિલ્લામાં ગોધવાટા ગામ નજીક BAPSના 7 હરિભક્તોને લઇને જતી એક કાર કોઝવેમાં તણાઈ જતાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મૃત્યુ...
શક્તિપીઠ અંબાજીમાં આ વર્ષે 1-7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ મહામેળો આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત...
અમદાવાદમાં 12 જૂનના એર ઇન્ડિયા વિમાન ક્રેશના પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે ફ્લાઇટ 171એ ઉડાન ભરી તેની એક સેકન્ડમાં બંને એન્જિનની ફ્યુઅલ...